શોધખોળ કરો

NVS Admission : નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવા ઈચ્છુકો માટે ખાસ

અરજીઓ આજથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. આ વર્ગમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે.

NVS Admission 2023 Registration Begins: નવોદય વિદ્યાલયના ધોરણ 6 માં પ્રવેશ માટે નોંધણી લિંક ખુલી ગઈ છે. જે ઉમેદવારો ધોરણ 6 માં પ્રવેશ લેવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ કરવા માટે નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – navodaya.gov.in. એ પણ જાણી લો કે અરજીઓ આજથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. આ વર્ગમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે.

માત્ર એક જ વાર અરજી કરી શકશે

આ સંદર્ભે જારી કરાયેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જે ઉમેદવારોએ JNVSTમાં પ્રવેશ માટે એકવાર અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી. જો તેમની વિગતો ફરીથી રેકોર્ડમાં જોવા મળશે તો અરજી નકારી કાઢવામાં આવશે. અરજી સ્વીકારવામાં આવે કે નામંજૂર કરવામાં આવે ઉમેદવાર માત્ર એક જ વાર અરજી કરી શકે છે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

અરજી માટે આ દસ્તાવેજોની જરૂર પડશે. વિદ્યાર્થીની સહી, માતા-પિતાની સહી, ઉમેદવારનો ફોટો, માતા-પિતા દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર અને મુખ્ય શિક્ષક દ્વારા પ્રમાણિત ઉમેદવાર, આધાર કાર્ડ નંબર ન હોય તો સક્ષમ સરકારી અધિકારી દ્વારા જારી કરાયેલ રહેઠાણનું પ્રમાણપત્ર. અન્ય વિગતો માટે સૂચના જુઓ.

પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે

JNVST પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. પહેલો તબક્કો 04 નવેમ્બર 2023થી અને બીજો તબક્કો 20 જાન્યુઆરી 2024થી ચાલશે. સવારે 11.30 વાગ્યાથી પરીક્ષા લેવાશે. એડમિટ કાર્ડ રિલીઝ ડેટ ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહો.

આ રીતે અરજી કરો

અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે navodaya.gov.in પર જાઓ.

અહીં હોમપેજ પર એક લિંક આપવામાં આવશે જેના પર તે લખેલું હશે – NVS Class 6 Registration. તેના પર ક્લિક કરો.

આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પૃષ્ઠ પર તમારૂ રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.

હવે અરજી ફોર્મ ભરો અને ફી સબમિટ કરો.

તે પછી સબમિટ બટન દબાવો.

કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.

જાણો આખી એડમિશન પ્રક્રિયા

જવાહર નવોદય વિદ્યાલયની ગણના દેશની એ ગણતરીની શાળાઓમાં થાય છે, જ્યાં મોંઘવારીના સમયમાં પણ બાળકોની શિક્ષણ ફી ખૂબ જ ઓછી હોય છે. બાળકોને નૈતિક શિક્ષણની સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષણનું જ્ઞાન પણ આપવામાં આવે છે. દેશમાં લગભગ 649 નવોદય વિદ્યાલયો છે. નવોદય સ્કૂલ લગભગ દરેક રાજ્યમાં તેની શાખા ધરાવે છે. દરેક વાલીનું સપનું હોય છે કે તેમનું બાળક નવોદય વિદ્યાલય જેવી સારી શાળામાં અભ્યાસ કરે, પરંતુ આ શાળામાં પ્રવેશ પ્રક્રિયા પણ સરળ નથી. પહેલા તો પ્રવેશ માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ બાળકોની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષા પાસ કર્યા બાદ જ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget