શોધખોળ કરો

Railway Recruitment 2023: રેલ્વેમાં નીકળી 1300થી વધુ પદ પર ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આ ભરતી GDCE ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર 1 ઓગસ્ટ 2023ના રોજ મધ્ય રેલવેનો નિયમિત કર્મચારી હોવો આવશ્યક છે

Railway Jobs 2023: ભારતીય રેલ્વેમાં નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ મધ્ય રેલવે જુનિયર એન્જિનિયર, લોકો પાયલટ અને ગાર્ડ/ટ્રેન મેનેજરની જગ્યા માટે ભરતી કરશે. આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવા માટે, ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને અરજી કરવાની રહેશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે.

કોને લાયક નહીં ગણવામાં આવે

આ ભરતી અભિયાન દ્વારા કુલ 1303 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે આ ભરતી GDCE ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર 1 ઓગસ્ટ 2023ના રોજ મધ્ય રેલવેનો નિયમિત કર્મચારી હોવો આવશ્યક છે. તેમજ 1 ઓગસ્ટ 2021ના રોજ અથવા તે પહેલા રેલ્વેમાં નિમણૂક થવી જોઈએ. જે ઉમેદવારોએ રાજીનામું આપ્યું છે અથવા સેન્ટ્રલ રેલ્વેમાંથી અન્ય કોઈપણ રેલ્વેમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેમને લાયક ગણવામાં આવશે નહીં.

ખાલી જગ્યાની વિગતો

આ અભિયાન દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલટની 732, ટેકનિશિયનની 255, જુનિયર એન્જિનિયરની 234 અને ગાર્ડ/ટ્રેન મેનેજરની 82 જગ્યાઓ ભરવામાં આવશે.

આવશ્યક શૈક્ષણિક લાયકાત

આસિસ્ટન્ટ લોકો પાયલોટ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે NCVT/SCVT માન્ય સંસ્થાઓમાંથી મેટ્રિક/SSLC ઉપરાંત ITI અથવા એન્જિનિયરિંગ શાખાના વિવિધ સ્ટ્રીમ્સમાં 3 વર્ષનો ડિપ્લોમા હોવો આવશ્યક છે. ટેકનિશિયનની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે NCVT/SCVT માન્ય સંસ્થાઓમાંથી મેટ્રિક/SSLC અને ITI પાસ કરેલ હોવું જોઈએ. JE ની પોસ્ટ માટે, ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાંથી મૂળભૂત પ્રવાહના કોઈપણ પેટા પ્રવાહના સંયોજનમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોની વય મર્યાદા 42 વર્ષ, OBC કેટેગરીના ઉમેદવારો માટે 45 વર્ષ અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 47 વર્ષ નક્કી કરવામાં આવી છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ સંસ્થામાં એપ્રેન્ટીસની બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આ અભિયાન માટે 23 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 647 જગ્યાઓ ભરવામાં આવશે.  

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
Embed widget