શોધખોળ કરો

UGC: યુજીસીનો મોટો નિર્ણય, યુનિવર્સિટીમાં ભણાવવા હવે PhD ડિગ્રીની નહીં પડે જરૂર

UGC Update: આ નિર્ણયથી જે તે વિષયના નિષ્ણાત યુનિ.માં ભણાવી શકશે. જે વિશેષ પદો ઉભા કરાશે તેને જ આ નિયમો લાગુ પડશે.

UGC News: યુનિવર્સિટી ગ્રાંટ કમિશને મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે દેશમાં કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક કાર્યમાં જોડાવાના સપના જોઇ રહેલા યુવાઓ માટે યુજીસીએ એક મોટો નિર્ણય લીધો છે. હવેથી યુનિ.માં ભણાવવા માટે પીએચડીની ડિગ્રી લેવી ફરજિયાત નહીં રહે. યુજીસીના આ નિર્ણયથી જે તે વિષયના નિષ્ણાત યુનિ.માં ભણાવી શકશે. જે વિશેષ પદો ઉભા કરાશે તેને જ આ નિયમો લાગુ પડશે.

કેટલાક નવા પદોની પણ થઈ રહી છે વિચારણા

આ ઉપરાંત યુજીસી યુનિ.માં કેટલાક નવા પદો માટે પણ વિચારી રહ્યું છે. આ પદો પર નિમણુંક માટે પીએચડી ફરજિયાત નહીં રહે. આ પદ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તેમ જ અસોસિએટે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસના હોઇ શકે છે.

યુજીસીના ચેરમેને શું કહ્યું

આ અંગે યુજીસીના ચેરમેન એમ જગદેશ કુમારે કહ્યું હતું કે ઘણા નિષ્ણાતો છે કે જે શિક્ષણ કાર્યમાં જોડાવા માગે છે. કોઇ એવી વ્યક્તિ હોઇ શકે છે કે જેણે કોઇ મોટી યોજના લાગુ કરી હોય, જેની પાસે સારૂ એવુ જ્ઞાન હોય, અનુભવ હોય અને આવી વ્યક્તિ કોઇ મહાન સંગિતકાર, નૃત્યકાર પણ હોઇ શકે છે.

આટલી મહાન વ્યક્તિ હોવા છતા તેઓએ શિક્ષણ કાર્યમાં જોડાવવા માટે પીએચડી કરવું ફરજિયાત હોય છે. જેને પગલે તેમના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચી શકતો. તેથી આ વિશેષ પદો માટે પીએચડીની ડિગ્રી ફરજિયાત નહીં રહે.

નિષ્ણાતોએ શું કરવાનું રહેશે

નિષ્ણાતોએ માત્ર પોતાનો જે પણ કોઇ અનુભવ તેમણે અગાઉ મેળવ્યો છે તેને જ દેખાડવાનો રહેશે. એટલે કે બધા જ પ્રોફેસર પદ માટે આ નિવા નિયમો લાગુ નહીં રહે પણ જે વિશેષ પદ હશે તેના માટે જ લાગુ રહેશે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેનમાં રશિયાની કાર્યવાહીથી સમગ્ર યૂરોપના લોકતંત્ર પર ખતરોઃ કમલા હેરિસ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget