શોધખોળ કરો

UGC: યુજીસીનો મોટો નિર્ણય, યુનિવર્સિટીમાં ભણાવવા હવે PhD ડિગ્રીની નહીં પડે જરૂર

UGC Update: આ નિર્ણયથી જે તે વિષયના નિષ્ણાત યુનિ.માં ભણાવી શકશે. જે વિશેષ પદો ઉભા કરાશે તેને જ આ નિયમો લાગુ પડશે.

UGC News: યુનિવર્સિટી ગ્રાંટ કમિશને મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે દેશમાં કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક કાર્યમાં જોડાવાના સપના જોઇ રહેલા યુવાઓ માટે યુજીસીએ એક મોટો નિર્ણય લીધો છે. હવેથી યુનિ.માં ભણાવવા માટે પીએચડીની ડિગ્રી લેવી ફરજિયાત નહીં રહે. યુજીસીના આ નિર્ણયથી જે તે વિષયના નિષ્ણાત યુનિ.માં ભણાવી શકશે. જે વિશેષ પદો ઉભા કરાશે તેને જ આ નિયમો લાગુ પડશે.

કેટલાક નવા પદોની પણ થઈ રહી છે વિચારણા

આ ઉપરાંત યુજીસી યુનિ.માં કેટલાક નવા પદો માટે પણ વિચારી રહ્યું છે. આ પદો પર નિમણુંક માટે પીએચડી ફરજિયાત નહીં રહે. આ પદ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તેમ જ અસોસિએટે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસના હોઇ શકે છે.

યુજીસીના ચેરમેને શું કહ્યું

આ અંગે યુજીસીના ચેરમેન એમ જગદેશ કુમારે કહ્યું હતું કે ઘણા નિષ્ણાતો છે કે જે શિક્ષણ કાર્યમાં જોડાવા માગે છે. કોઇ એવી વ્યક્તિ હોઇ શકે છે કે જેણે કોઇ મોટી યોજના લાગુ કરી હોય, જેની પાસે સારૂ એવુ જ્ઞાન હોય, અનુભવ હોય અને આવી વ્યક્તિ કોઇ મહાન સંગિતકાર, નૃત્યકાર પણ હોઇ શકે છે.

આટલી મહાન વ્યક્તિ હોવા છતા તેઓએ શિક્ષણ કાર્યમાં જોડાવવા માટે પીએચડી કરવું ફરજિયાત હોય છે. જેને પગલે તેમના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચી શકતો. તેથી આ વિશેષ પદો માટે પીએચડીની ડિગ્રી ફરજિયાત નહીં રહે.

નિષ્ણાતોએ શું કરવાનું રહેશે

નિષ્ણાતોએ માત્ર પોતાનો જે પણ કોઇ અનુભવ તેમણે અગાઉ મેળવ્યો છે તેને જ દેખાડવાનો રહેશે. એટલે કે બધા જ પ્રોફેસર પદ માટે આ નિવા નિયમો લાગુ નહીં રહે પણ જે વિશેષ પદ હશે તેના માટે જ લાગુ રહેશે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેનમાં રશિયાની કાર્યવાહીથી સમગ્ર યૂરોપના લોકતંત્ર પર ખતરોઃ કમલા હેરિસ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget