શોધખોળ કરો

UGC: યુજીસીનો મોટો નિર્ણય, યુનિવર્સિટીમાં ભણાવવા હવે PhD ડિગ્રીની નહીં પડે જરૂર

UGC Update: આ નિર્ણયથી જે તે વિષયના નિષ્ણાત યુનિ.માં ભણાવી શકશે. જે વિશેષ પદો ઉભા કરાશે તેને જ આ નિયમો લાગુ પડશે.

UGC News: યુનિવર્સિટી ગ્રાંટ કમિશને મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે દેશમાં કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક કાર્યમાં જોડાવાના સપના જોઇ રહેલા યુવાઓ માટે યુજીસીએ એક મોટો નિર્ણય લીધો છે. હવેથી યુનિ.માં ભણાવવા માટે પીએચડીની ડિગ્રી લેવી ફરજિયાત નહીં રહે. યુજીસીના આ નિર્ણયથી જે તે વિષયના નિષ્ણાત યુનિ.માં ભણાવી શકશે. જે વિશેષ પદો ઉભા કરાશે તેને જ આ નિયમો લાગુ પડશે.

કેટલાક નવા પદોની પણ થઈ રહી છે વિચારણા

આ ઉપરાંત યુજીસી યુનિ.માં કેટલાક નવા પદો માટે પણ વિચારી રહ્યું છે. આ પદો પર નિમણુંક માટે પીએચડી ફરજિયાત નહીં રહે. આ પદ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તેમ જ અસોસિએટે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસના હોઇ શકે છે.

યુજીસીના ચેરમેને શું કહ્યું

આ અંગે યુજીસીના ચેરમેન એમ જગદેશ કુમારે કહ્યું હતું કે ઘણા નિષ્ણાતો છે કે જે શિક્ષણ કાર્યમાં જોડાવા માગે છે. કોઇ એવી વ્યક્તિ હોઇ શકે છે કે જેણે કોઇ મોટી યોજના લાગુ કરી હોય, જેની પાસે સારૂ એવુ જ્ઞાન હોય, અનુભવ હોય અને આવી વ્યક્તિ કોઇ મહાન સંગિતકાર, નૃત્યકાર પણ હોઇ શકે છે.

આટલી મહાન વ્યક્તિ હોવા છતા તેઓએ શિક્ષણ કાર્યમાં જોડાવવા માટે પીએચડી કરવું ફરજિયાત હોય છે. જેને પગલે તેમના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચી શકતો. તેથી આ વિશેષ પદો માટે પીએચડીની ડિગ્રી ફરજિયાત નહીં રહે.

નિષ્ણાતોએ શું કરવાનું રહેશે

નિષ્ણાતોએ માત્ર પોતાનો જે પણ કોઇ અનુભવ તેમણે અગાઉ મેળવ્યો છે તેને જ દેખાડવાનો રહેશે. એટલે કે બધા જ પ્રોફેસર પદ માટે આ નિવા નિયમો લાગુ નહીં રહે પણ જે વિશેષ પદ હશે તેના માટે જ લાગુ રહેશે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેનમાં રશિયાની કાર્યવાહીથી સમગ્ર યૂરોપના લોકતંત્ર પર ખતરોઃ કમલા હેરિસ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget