શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને કેમ આવ્યું દિલ્લીનું તેડૂ? જાણો વિગત

રાજીવ સાતવને દિલ્લી બોલાવાતા હવે તેમના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર થશે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું .

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી ટાણે જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે. અલ્પેશની નારાજગીને કારણે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં નૂકસાન થઈ શકે છે. ત્યારે આ અંગે વાતચીત માટે રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને તાત્કાલિક દિલ્લી બોલાવવામાં આવ્યા છે. રાજીવ સાતવને દિલ્લી બોલાવાતા હવે તેમના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર થશે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું અને જણાવ્યું હતું કે, મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એવા સમયમાં સમર્થન કર્યું છે. જ્યારે કોંગ્રેસને કોઇ સાથ નહોતું આપી રહ્યું. ગુજરાતમાં વિધાનસાભાની ચૂંટણીમાં જે ઠાકોર સેનાએ મદદ કરી જેના લીધે 43 ધારાસભ્યોને જીતાડવા મોટો ફાળો છે.
તે સિવાય અલ્પેશ ઠાકોરે કોગ્રેસ પાર્ટી પર આક્ષેપ લગાવ્યો હતો કે પાર્ટીમાં રૂપિયા આપીને ટિકિટોનું વેચાણ થાય છે. હું કે મારો કોઇ સમર્થક કોઇ અન્ય પાર્ટીમાં સામેલ થશે નહીં. અલ્પેશે કહ્યું કે, મેં સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મને પ્રભારી દ્વારા સન્માન આપવામાં આવ્યું નથી. પાર્ટીમાં મારી સાથે જોડાયેલા ગરીબ યુવાનોને યોગ્ય હોદ્દાઓ નથી આપવામાં આવ્યા. ઠાકોર સેનાના યુવાનોની પક્ષમાં અવગણના કરવામાં આવી રહી છે. અમને પક્ષમાં હોદ્દાની લાલચ નથી અમારે સન્માન જોઇએ છે. અમારા પ્રભારીએ માત્ર વાતો જ કરી અને અમારા યુવાનોનો અન્યાય કર્યો છે. મને ક્યારેય પણ કોંગ્રેસમાં સન્માન નથી મળ્યું મે કોંગ્રેસને દરેક સમયે સન્માન આપ્યું પણ મારુ અપમાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું કોઇની પણ સીટ પર પ્રચાર નથી કરવાનો, માત્ર બનાસકાંઠા અને ઉંઝા સીટો પર જ પ્રચાર કરીશ. બનાસકાંઠામાં ઠાકોર સેનાના ઠાકોર સ્વરૂપજી સરદારજી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે હવે અલ્પેશ કોંગ્રેસના પરથી ભટોળ અને પરબત પટેલ સામે સ્વરૂપજી ઠાકોરનો પ્રચાર કરશે. તેમજ ઉંઝામાં પણ તેઓ ઠાકોર સમાજના ઉમેદવાર માટે પ્રચાર કરવાના છે. અલ્પેશે કહ્યું કે, મારા લોકો જોડે પૈસા નથી એટલે હોદ્દાઓ નથી મળ્યા. 2022નો ગુજરાતનો નાથ અમે જ આપીશું. મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાય હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીનાં ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાયા હોત.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget