શોધખોળ કરો

કઇ વાતને લઇને ધર્મેન્દ્ર થયો દુઃખી, કહ્યું- મને પહેલાથી ખબર હોત તો સનીને ગુરુદાસપુરથી ચૂંટણી જ ના લડવા દેતો....

ધર્મેન્દ્રએ કહ્યું કે, બલરામ જાખડ મારા મિત્ર અને ભાઇ જેવા છે. એટલા માટે હું સનીને તેમના પુત્રની વિરુદ્ધ ચૂંટણી લડવાની ના પાડી દેતો, પણ મને ખબર ન હતી આ વાતની

નવી દિલ્હીઃ પુત્ર સની દેઓલ માટે પ્રચાર કરવા ગુરુદાસપુર પહોંચેલા ધર્મેન્દ્રએ એક ખાસ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા, તેમને કહ્યું કે, અમે નેતા નહીં સેવક બનીને બધાની વચ્ચે સેવા કરવા આવ્યા છીએ. જો મને પહેલા ખબર હોત કે સનીને બલરામ જાખડના પુત્ર સુનીલ જાખડ સામે ચૂંટણી લડવાની છે, તો હું સનીને ચૂંટણી લડવાની ના પાડી દેતો. મીડિયા સાથે વાત કરતાં ધર્મેન્દ્રએ કહ્યું કે, હું અહીં ભાષણ આપવા નથી આવ્યો, પણ લોકોના દુઃખને સમજવા આવ્યો છું, જેથી તેને દુર કરી શકાય. મેં બીકાનેરમાં પાંચ વર્ષમાં એવું કામ કરીને બતાવ્યુ છે જે છેલ્લા 50 વર્ષમાં નથી થયું. બીકાનેર પહેલા બીજેપીએ મને પટિયાલાથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી. પણ મને ખબર પડી કે તે બેઠક પરથી કેપ્ટન અમરિન્દર સિંહની પત્ની પરનીત કૌર લડી રહી છે, હું તેમનું બહુ સન્માન કરુ છુ, તે મારી બહેન જેવી છે. એટલા માટે મે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. કઇ વાતને લઇને ધર્મેન્દ્ર થયો દુઃખી, કહ્યું- મને પહેલાથી ખબર હોત તો સનીને ગુરુદાસપુરથી ચૂંટણી જ ના લડવા દેતો.... ધર્મેન્દ્રએ કહ્યું કે, બલરામ જાખડ મારા મિત્ર અને ભાઇ જેવા છે. એટલા માટે હું સનીને તેમના પુત્રની વિરુદ્ધ ચૂંટણી લડવાની ના પાડી દેતો, પણ મને ખબર ન હતી આ વાતની. ઉલ્લેખનીય છે કે, દિગ્ગજ કોંગ્રેસ નેતા બલરામ જાખડ અભિનેતા ધર્મેન્દ્રના ખુબ સારા મિત્ર છે. વર્ષ 1991માં બલરામ જાખડે સીકર (રાજસ્થાન)થી ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે ધર્મેન્દ્રએ તેમનો પ્રચાર કર્યો હતો. કઇ વાતને લઇને ધર્મેન્દ્ર થયો દુઃખી, કહ્યું- મને પહેલાથી ખબર હોત તો સનીને ગુરુદાસપુરથી ચૂંટણી જ ના લડવા દેતો....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
Embed widget