શોધખોળ કરો

વારાણસીથી મોદી વિરુદ્ધ ચૂંટણી નહી લડી શકે તેજ બહાદુર, ઉમેદવારીપત્ર કરાયુ રદ

તેજ બહાદુર યાદવના ઉમેદવારીપત્રના કાગળમાં ગરબડ હતી અને તેમને એક પ્રમાણપત્ર જમા કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ જમા કરાવી શક્યા નહોતા

  વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા બેઠક પરથી સમાદવાદી પાર્ટીની ટિકિટ પરથી ઉમેદવારીપત્ર ભરનારા તેજ બહાદુર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે બીએસએફના પૂર્વ જવાનની ઉમેદવારીપત્રને રદ કરી દીધું છે. એટલે કે હવે તે ચૂંટણી લડી નહી શકે. તેજ બહાદુર યાદવના ઉમેદવારીપત્રના કાગળમાં ગરબડ હતી અને તેમને એક પ્રમાણપત્ર જમા કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ જમા કરાવી શક્યા નહોતા. તેજ બહાદુર યાદવે પોતે આ અંગેની જાણકારી આપી હતી. વારાણસી જિલ્લા ચૂંટણી કાર્યાલયે તેજ બહાદુર યાદવને ચૂંટણી પંચ તરફથી પોતાની ઉમેદવારીપત્ર રદ થવા મામલે પ્રમાણપત્ર લાવવાની એક નોટિસ જાહેર કરી હતી. નોંધનીય છે કે તેજ બહાદુર યાદવે અપક્ષ ઉમેદવાર તરીકે વારાણસીમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. પરંતુ બાદમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ તેમને સમર્થન આપ્યું હતું. સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવાર  શાલિની યાદવના સ્થાને તેજ બહાદુર યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. વારાણસીમાં 19મેના રોજ મતદાન થશે. વાસ્તવમાં તેજ બહાદુરના ઉમેદવારીપત્ર પર શરૂઆતથી તલવાર લટકી રહી હતી. તેમણે બે એફિડેવિટમા સૈન્યમાંથી સસ્પેન્ડને લઇને બે અલગ અલગ જાણકારી આપી હતી. એક એફિડેવિટમાં યાદવે કહ્યુ હતું કે, ભ્રષ્ટાચારના આરોપને કારણે સૈન્યમાંથી તેમને હટાવ્યા હતા. પરંતુ બાદમાં જ્યારે સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેજ બહાદુરે એફિડેવિટમા આ જાણકારી છૂપાવી હતી. વારાણસીથી રિટનિંગ ઓફિસરે આ અંગે તેજ બહાદુર પાસે સ્પષ્ટતા માંગી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
Aadhaar card: અપડેટ નહી થાય તો બંધ થઈ જશે બાળકોનું આધાર કાર્ડ, UIDAIએ નિયમોમાં કર્યો ફેરફાર
Aadhaar card: અપડેટ નહી થાય તો બંધ થઈ જશે બાળકોનું આધાર કાર્ડ, UIDAIએ નિયમોમાં કર્યો ફેરફાર
સરકારે 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, ડાયાબિટીસ અને ઇન્ફેક્શનની દવાઓ પણ સામેલ
સરકારે 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, ડાયાબિટીસ અને ઇન્ફેક્શનની દવાઓ પણ સામેલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પુત્ર મોહની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : ડેંગ્યૂ, મેલેરિયાથી સાવધાન
Hun To Bolish : હું તો બોલીશ : નેતા નારાજ કેમ?
Sabar Dairy Protest: સાબર ડેરીમાં ઘર્ષણ મુદ્દે પોલીસ કાર્યવાહી, અત્યાર સુધીમાં 47 આરોપીઓની અટકાયત
Gopal Italia: મે કહ્યું જ નહતું કે હું રાજીનામું આપીશ: રાજીનામાના ડ્રામા પર ઈટાલિયાની પ્રતિક્રિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
Aadhaar card: અપડેટ નહી થાય તો બંધ થઈ જશે બાળકોનું આધાર કાર્ડ, UIDAIએ નિયમોમાં કર્યો ફેરફાર
Aadhaar card: અપડેટ નહી થાય તો બંધ થઈ જશે બાળકોનું આધાર કાર્ડ, UIDAIએ નિયમોમાં કર્યો ફેરફાર
સરકારે 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, ડાયાબિટીસ અને ઇન્ફેક્શનની દવાઓ પણ સામેલ
સરકારે 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, ડાયાબિટીસ અને ઇન્ફેક્શનની દવાઓ પણ સામેલ
US Tariffs: ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર લગાવ્યો 19 ટકા ટેરિફ, વળતો જવાબ આપવાની તૈયારીમાં યુરોપિયન યુનિયન
US Tariffs: ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર લગાવ્યો 19 ટકા ટેરિફ, વળતો જવાબ આપવાની તૈયારીમાં યુરોપિયન યુનિયન
200 રૂપિયામાં થિયેટર્સમાં જોઈ શકશો કોઈ પણ ફિલ્મ, નહીં આપવા પડે વધારે રૂપિયા
200 રૂપિયામાં થિયેટર્સમાં જોઈ શકશો કોઈ પણ ફિલ્મ, નહીં આપવા પડે વધારે રૂપિયા
એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધી, ચોમાસુ સત્રમાં મોદી સરકાર લાવી શકે છે આ આઠ નવા બિલ
એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધી, ચોમાસુ સત્રમાં મોદી સરકાર લાવી શકે છે આ આઠ નવા બિલ
ઇન્ફોસિસ ફાઉન્ડેશને રોજગારના સર્જન માટે શરૂ કર્યો કાર્યક્રમ, 2030 સુધીમાં પાંચ લાખ નોકરીઓ આપવાનો લક્ષ્યાંક
ઇન્ફોસિસ ફાઉન્ડેશને રોજગારના સર્જન માટે શરૂ કર્યો કાર્યક્રમ, 2030 સુધીમાં પાંચ લાખ નોકરીઓ આપવાનો લક્ષ્યાંક
Embed widget