શોધખોળ કરો

Election Live Update: મતદાન બાદ રૂપાલાએ માંગી ક્ષત્રિયોની માફી, કહ્યુ- ‘આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ’

Election Live Update: ગઇકાલે લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદાન યોજાયું હતું

Key Events
Election Live Update: After voting, Rupala again apologized to the Kshatriyas Election Live Update: મતદાન બાદ રૂપાલાએ માંગી ક્ષત્રિયોની માફી, કહ્યુ- ‘આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ’
પરસોત્તમ રૂપાલા

Background

ગુજરાતમાં ગઇકાલે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પુરી થઇ ચૂકી છે, લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મોટી પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે પરશોત્તમ રૂપાલાએ પહેલીવાર ખુલીને વાત કરી અને જણાવ્યું કે, આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ અને મારા પક્ષને વિરોધ સહન કરવાનો વારો આવ્યો. 

ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા હતા, આ દરમિયાન તેમને પોતાની મોટી ભૂલને સ્વીકારી લીધી હતી. મતદાન પૂર્ણ થતા જ રૂપાલાએ ક્ષત્રિયોની માગી માફી છે. આજે સવારે રૂપાલાએ સ્વીકાર્યુ કે, ક્ષત્રિયો મુદ્દે કરેલુ નિવેદન તેમની મોટી ભૂલ હતી. વાતચીત દરમિયાન તેમને એ પણ સ્વીકાર્યુ કે, આ સમય તેમના જાહેર જીવનનો સૌથી કઠીન સમય બન્યો. તેમને કહ્યું કે, મારા નિવેદનના કારણે ઠેર ઠેર ભાજપનો વિરોધ થયો તે માટે હું બન્યો નિમિત બન્યો છું. હું નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. મારે લીધે પાર્ટીને ખુબ જ નુકસાન વેઠવું પડ્યું છે. બધુ ભુલી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસમાં આગળ વધે. રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષત્રિયોની માગી માફી છે.

13:48 PM (IST)  •  08 May 2024

રાજપૂત સમાજે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યુ છે

રાજપૂત સમાજે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યુ છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મ પર માફી માંગી નથી. રૂપાલાએ અત્યાર સુધી રાજકીય માફી માંગી છે. માફી આપવી કે નહીં એ સંકલન સમિતિ નક્કી કરશે. રૂપાલા હવે ઘણું બોલશે. રૂપાલાને માફી આપવાનો સવાલ નથી. રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન જ નથી. માતૃશક્તિ પર ટિપ્પણી માફીને લાયક નથી. ક્ષત્રિય સમાજની અસ્મિતા પર ઘા થયો છે

13:48 PM (IST)  •  08 May 2024

જયરાજસિંહ પરમારના નિવેદન પર રાજપૂત સમાજે પલટવાર કર્યો હતો

જયરાજસિંહ પરમારના નિવેદન પર રાજપૂત સમાજે પલટવાર કર્યો હતો. જયરાજસિંહ પરમાર રાજનીતિ માટે નિવેદન કરે છે. જયરાજસિંહ પરમારને સમય આવ્યે જવાબ આપીશું. સંકલન સમિતિના સભ્યો સમાજના હીતની વાત કરે છે.  ભાર્ગવીબાએ કહ્યું હતુ કે જાગૃતિ સાથે રાજપૂત સમાજે પહેલ કરી છે. સર્વે સમાજનો આભાર છે. સર્વ સમાજના સહકારની નોંધ લીધી છે.

 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં ખરાખરીનો ખેલ: એક જ રસોડું, પણ રણમેદાન જુદા! અમરેલીમાં ભાજપના જેઠાણી સામે કોંગ્રેસના દેરાણીનો જંગ
અમરેલીમાં ખરાખરીનો ખેલ: એક જ રસોડું, પણ રણમેદાન જુદા! અમરેલીમાં ભાજપના જેઠાણી સામે કોંગ્રેસના દેરાણીનો જંગ
સ્થાનિક ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં મોટો ભૂકંપ: દાહોદ, મોરબી, પાટણ બાદ સુરેન્દ્રનગરમાં પણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક ચૂંટણી પહેલાં ભાજપના ગઢમાં ગાબડાં: 4 જિલ્લામાં નેતાઓએ કેસરીયો છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એપ્રિલમાં અગનવર્ષા
Hun To Bolish : હું તો બોલીશ : નીતિ-રીતિથી નારાજ?
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ થઈ
Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુઝ પર વધ્યું સંકટ, આજથી ઈરાની પોર્ટને કરાશે બ્લોક, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત
હોર્મુઝ પર વધ્યું સંકટ, આજથી ઈરાની પોર્ટને કરાશે બ્લોક, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત
આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી?
આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી?
IPL 2026, RCB vs MI Highlights: RCBએ મુંબઈને 18 રનથી હરાવ્યું, રજત પાટીદારની આક્રમક અડધી સદી
IPL 2026, RCB vs MI Highlights: RCBએ મુંબઈને 18 રનથી હરાવ્યું, રજત પાટીદારની આક્રમક અડધી સદી
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
સિલિન્ડરની ઝંઝટમાંથી હવે મળશે કાયમી મુક્તિ: જાણો સરકારનો દરેક ઘરમાં PNG પાઇપલાઇન પહોંચાડવાનો મેગા પ્લાન
સિલિન્ડરની ઝંઝટમાંથી હવે મળશે કાયમી મુક્તિ: જાણો સરકારનો દરેક ઘરમાં PNG પાઇપલાઇન પહોંચાડવાનો મેગા પ્લાન
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ,
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, "AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!"
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ: જાણો શું હતા આ 5 મુખ્ય કારણો?
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ: જાણો શું હતા આ 5 મુખ્ય કારણો?
Embed widget