શોધખોળ કરો

Exit Pollમાં મોદીને બહુમત પણ ચર્ચામાં છે ઓસ્ટ્રેલિયાના પોલ્સ, જાણો કેમ

બીજેપીની અંદાજિત બંપર જીત વચ્ચે વિપક્ષ તથા અન્ય વિરોધીએ ઓસ્ટ્રેલિયાના એક્ઝિટ પોલનું ઉદાહરણ આપીને 23 મેની રાહ જોવાનું કહી રહ્યા છે. જે પ્રકારના એક્ઝિટ પોલની ભારતમાં ચર્ચા છે તેવા જ આશરે બે ડઝન પોલ ઓસ્ટ્રેલિયામાં માત્ર 24 કલાક પહેલા જ ખોટા સાબિત થયા છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની શાનદાર જીતના સંકેત મળી રહ્યા છે. બીજેપીની અંદાજિત બંપર જીત વચ્ચે વિપક્ષ તથા અન્ય વિરોધીએ ઓસ્ટ્રેલિયાના એક્ઝિટ પોલનું ઉદાહરણ આપીને 23 મેની રાહ જોવાનું કહી રહ્યા છે. જે પ્રકારના એક્ઝિટ પોલની ભારતમાં ચર્ચા છે તેવા જ આશરે બે ડઝન પોલ ઓસ્ટ્રેલિયામાં માત્ર 24 કલાક પહેલા જ ખોટા સાબિત થયા છે. ઓસ્ટ્રેલિયામાં એક્ઝિટ પોલ્સે વિપક્ષી લેબર પાર્ટીની જીતનો અંદાજ લગાવ્યો હતો પરંતુ સત્તારૂઢ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનના નેતૃત્વવાલી કન્ઝર્વેટિવ ગઠબંધને સત્તામાં ચમત્કારી વાપસી કરી અને એક્ઝિટ પોલને ખોટા પાડ્યા. રિઝલ્ટ પ્રમાણે કન્ઝર્વેટિવ ગઠબંધનને 74 અને લેબર પાર્ટીને 66 સીટો પર જીત મળી છે.  151 સભ્યોવાળી ઓસ્ટ્રેલિયાની સંસદમાં બહુમત માટે કોઇપણ પાર્ટીને સરકાર બનાવવા 76 સીટની જરૂર હોય છે. ઓસ્ટ્રેલિયાની નાઈન ગેલેક્સી નામની સર્વે એજન્સે લેબર પાર્ટીની જીતની જાહેરાત કરી હતી અને કન્ઝર્વેટિવ એલાયન્સ સત્તા નહીં મેળવે તેમ કહ્યું છે. પરંતુ રવિવારે પરિણામ આવ્યા ત્યારે લોકો ચોંકી ગયા હતા અને પીએમ સ્કોટ મોરિસને બાજી મારી હતી. ન્યૂઝ પોલ નામની એજન્સીએ લેબર પાર્ટીને 52 અને સત્તારૂઢ કન્ઝર્વેટિવ એલાયન્સને 48 સીટો આપી હતી. સ્કોટ મોરિસનની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં સારા સંબંધોની આશા વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે તેના ટ્વિટમાં ભારતના એક્ઝિટ પોલનો ઉલ્લેખ કરીને કહ્યું કે, લોકોએ થોડી ધીરજ રાખવી જોઈએ. થોડા કલાકો પહેલા ઓસ્ટ્રેલિયામાં અનેક એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. ABP Exit Poll: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળશે ?  જાણો વિગત ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget