શોધખોળ કરો

ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી

પણજી: ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ઓક્ટોબર 2018માં જ્યારે મનોહર પર્રિકર બીમાર હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તેઓ ગોવાની રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં જ્યારે મનોહર પર્રિકરને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પ્રમોદ સાવંતે લોકોને આ અંગેની માહિતી આપી હતી. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી સાવંત ઉત્તર ગોવાની Sanquelim વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ વ્યવસાયે એક આયુર્વેદિક ડોક્ટર છે. તેમને મનોહર પર્રિકરના નજીકના માનવામાં આવે છે. પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણ સાવંત શિક્ષિકા રહી ચુક્યાં છે, હાલ તેઓ બીજેપી મહિલા મોરચાના અધ્યક્ષ છે. પ્રમોદ સાવંતનો જન્મ 24મી એપ્રિલ, 1973ના રોજ થયો હતો. તેમણે આયુર્વેદનો અભ્યાસ કર્યો છે. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી સાવંત ગોવામાં બિચોલિમ તાલુકાના એક ગામ કોટોંબીના રહેવાસી છે. સાવંતનો નાનપણથી આરએસએસની સાથે સંબંધ રહ્યો છે. આરએસએસની તરફ ઝુકાવના લીધે જ હિન્દુત્વની વિચારધારાના પ્રત્યે તેમાં સમર્પણ આવ્યું હતું. તેમના પિતા પાંડુરંગ સાવંત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જનસંઘ, ભારતીય મજદૂર સંઘના સક્રિય સભ્યા હતા. ભાજપના વફાદાર કાર્યકર્તા તરીકે તેમની ઓળખ હતી. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી સાવંત થોડાંક સમય માટે આરએસએસમાં રહ્યા છે. તેમની રાજકારણમાં વધુ દિલચસ્પી હતી. આથી તેમને ભાજપમાં સામેલ કરાયા હતાં. તેમને બિચોલિમ તાલુકા આરએસએસ શાખાના બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપી હતી. પરંતુ તેમણે આરએસએસની ગતિવિધિઓમાં વધુ સમય આપ્યો નથી. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી સાવંતે આયુર્વેદ ઔષધિમાં ગ્રેજ્યુએશન કર્યાં બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન સામાજિક કાર્યમાં કર્યું હતું. તેમણે મેડિકો-લીગલ સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો છે. તેમની રાજકારણમાં એન્ટ્રી વર્ષ 2008માં ભાજપના નેતૃત્વના આગ્રહ બાદ થઈ હતી. સાંકેલિમ (અબ સાખલી) સીટ ખાલી થઈ હતી ત્યાંથી તેમને ચૂંટણી લડવાનું કહ્યું હતું. તે સમયે તેઓ માપુસા સ્થિત ઉત્તરી જિલ્લા હોસ્પિટલમાં આયુર્વેદના ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી ભાજપના નેતૃત્વના આગ્રહ બાદ તેમણે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા હતાં. જોકે, તેમઓ પેટાચૂંટણીમાં પરાજય થયો હતો. પરંતુ વર્ષ 2012માં તેઓ વિજેતા તરીકે ઉભરી આવ્યા હતાં. 2017ની ચૂંટણીમાં એક વખત ફરીથી તેઓ સાખલીથી ચૂંટણી જીતી વિધાનસભામાં આવ્યા હતાં. 2017મા મનોહર પર્રિકરના નેતૃત્વવાળી સરકારમાં તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવામાં આવ્યા હતાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Embed widget