શોધખોળ કરો

જીત બાદ કાર્યકર્તાઓને PM Modiનું સંબોધન, ‘ચૂંટણીમાં કોઇ નેતા-પાર્ટી નહી, પ્રજાનો વિજય થયો’

વડાપ્રધાને કહ્યું કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ કોટી-કોટી ધન્યવાદના અધિકારી છે. આજે જો કોઇ વિજયી બન્યું છે તો તે હિંન્દુસ્તાન વિજયી બન્યું છે

નવી દિલ્હીઃલોકસભા ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યા બાદ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહી બંન્ને નેતાઓએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી મળેલા વલણ અનુસાર, ભાજપ લગભગ 300 બેઠકો સાથે ફરીથી સત્તામાં પાછી ફરી રહી છે.
કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા ભારત માટે જનાદેશ લેવા આપણે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં ભારતની પ્રજાનો વિજય થયો છે. એટલા માટે આ વિજય પ્રજાને સમર્પિત છે. આ ચૂંટણીમાં જે વિજય થયા છે તેમને અભિનંદન. દેશના ભવિષ્યમાં આવનારા દિવસોમાં દેશની સેવા કરીશું એટલા માટે તેમને શુભકામનાઓ.વડાપ્રધાને કહ્યું કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ કોટી-કોટી ધન્યવાદના અધિકારી છે. આજે જો કોઇ વિજયી બન્યું છે તો તે હિંન્દુસ્તાન વિજયી બન્યું છે. આજે લોકતંત્રનો વિજય થયો છે. આ અગાઉ કાર્યકર્તાઓને સંબોધતા અમિત શાહે એનડીએના જીત બદલ દેશવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદી બાદથી ભાજપને ઐતિહાસિક જીત મળી છે. તેમણે કહ્યું કે, આ આપણા તમામ લોકો માટે ગૌરવની વાત છે. આ જીત ભાજપના કાર્યકર્તાઓના મહેનતથી મળી છે. આ વિજય મોદી સરકારની છે જેણે 2014-19 સુધી સબકા સાથ સબકા વિકાસની નીતિથી કામ કર્યું છે. આ એ નીતિનો વિજય છે. અમિત શાહે કહ્યું કે, પ્રજાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને વિજય અપાવ્યો છે. દેશના 17 રાજ્યોમાં કોગ્રેસને બિગ ઝીરો મળ્યો છે. અમિત શાહે કહ્યું કે, મે દેશના કાર્યકર્તાઓને કહ્યુ હતું કે, આપણે 50 ટકાની લડાઇ માટે ચૂંટણી મેદાનમાં છું. આજે હું ગૌરવ સાથે કહું છું કે દેશના 17 રાજ્યોમાં પ્રજાએ 50 ટકાથી વધુ મતના આશીર્વાદ ભાજપને આપ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
Embed widget