શોધખોળ કરો

Rahul Gandhi On Ayodhya: અયોધ્યામાં ભાજપની હારનું કારણ રાહુલ ગાંધીએ બતાવ્યું, જાણો શું કહ્યું

Rahul Gandhi On Ayodhya: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પરથી જંગી જીત મેળવી છે. આ જીત બાદ રાહુલ ગાંધી આભાર સભાને સંબોધિત કરવા મંગળવારે (11 જૂન) રાયબરેલી પહોંચ્યા હતા

Rahul Gandhi On Ayodhya: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પરથી જંગી જીત મેળવી છે. આ જીત બાદ રાહુલ ગાંધી આભાર સભાને સંબોધિત કરવા મંગળવારે (11 જૂન) રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલે અયોધ્યામાં ભાજપની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું - અયોધ્યા બેઠક હારી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ. તમે તેના ઉદ્ઘાટન સમયે ગરીબ માણસને જોયો ન હતો. તેથી જ અયોધ્યાની જનતાએ પ્રતિક્રિયા આપી છે.

રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. એકપણ ગરીબ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ઉદ્ઘાટનમાં એકપણ ખેડૂત, એક મજૂર, એક પછાત, એક દલિત જોવા મળ્યો ન હતો. આદિવાસી પ્રમુખને કહેવામાં આવ્યું કે તે આમાં આવી શકે નહીં. તમે જોયું જ હશે કે અદાણી, અંબાણી ઊભા હતા, ઉદ્યોગપતિ ઊભા હતા, આખું બૉલીવુડ ઊભું હતું. ક્રિકેટની ટીમો ઊભી હતી, પરંતુ એક પણ ગરીબ ન હતો, તો અયોધ્યાની જનતાએ જવાબ આપ્યો છે.

વારાણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડતી તો હારી જતા મોદી- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડી હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે-ત્રણ લાખ મતોથી હારી ગયા હોત. રાહુલે કહ્યું, "ભારતે આ ચૂંટણીમાં સંદેશો આપ્યો છે કે અમને નરેન્દ્ર મોદીજીનું 'વિઝન' પસંદ નથી. અમને નફરત નથી જોઈતી, હિંસા નથી જોઈતી. આપણને પ્રેમની દુકાન જોઈએ છે. દેશ માટે એક નવા 'વિઝન'ની જરૂર છે. જો દેશને નવું 'વિઝન' આપવું હોય તો ઉત્તરપ્રદેશમાંથી જ આપવું પડશે અને ઉત્તરપ્રદેશે એવો સંદેશ આપ્યો છે કે રાજ્ય અને દેશમાં અમને ઇન્ડિયા ગઠબંધન, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જોઈએ છે.

અયોધ્યા બેઠક પર ભાજપની હારનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, અયોધ્યાની જનતાએ જવાબ આપી દીધો છે. અયોધ્યામાં જ નહીં, વારાણસીમાં પણ વડાપ્રધાન પોતાનો જીવ બચાવીને નીકળ્યા છે. હું મારી બહેન (પ્રિયંકા વાડ્રા)ને કહું છું કે જો તે વારાણસીમાંથી ચૂંટણી લડી હોત તો આજે વડાપ્રધાન વારાણસીની ચૂંટણી બે-ત્રણ લાખ મતોથી હારી ગયા હોત.

તેમણે કહ્યું, "હું આ અહંકારથી નથી કહી રહ્યો, પરંતુ કારણ કે જનતાએ વડાપ્રધાનને સંદેશ આપ્યો છે કે અમને તેમની રાજનીતિ પસંદ નથી. અમે વિકાસ ઈચ્છીએ છીએ." તમે આ દેશમાં 10 વર્ષથી બેરોજગારી, નફરત અને હિંસા ફેલાવી. જનતાએ વડાપ્રધાનને જવાબ આપ્યો છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget