શોધખોળ કરો

Lok Sabha Elections 2024: રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની બેઠકમાં એટલો બધો હંગામો થયો કે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ. એટલું જ નહીં કાર્યકરો પણ સ્ટેજ પર પહોંચી ગયા હતા.

Ruckus In Prayagraj:  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધનની જાહેર સભા યોજાવાની હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ હાજરી આપવાના હતા, પરંતુ સભામાં ભારે હંગામાને કારણે આ બેઠક થઈ શકી ન હતી. આ દરમિયાન ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. ટોળાએ સ્ટેજની આસપાસ લગાવેલા બેરિકેડ્સને તોડી નાખ્યા હતા. આ દરમિયાન રેલી સ્થળ પર નાસભાગ જેવો માહોલ જોવા મળ્યો હતો.

 

બંને નેતાઓ આવતાની સાથે જ કાર્યકરો બેકાબૂ બની ગયા હતા અને નેતાઓના મંચ સુધી પહોંચી ગયા હતા. હંગામો એટલો જોરદાર હતો કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ કોઈ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા હતા. ફુલપુર લોકસભા સીટ પર રાહુલ અને અખિલેશની સંયુક્ત જાહેર સભા યોજાવાની હતી. હંગામામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ સાથે મીડિયા કર્મચારીઓના કેમેરા સ્ટેન્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. અગાઉ, રાંચીમાં પણ I.N.D.I.A. બ્લોકની બેઠકમાં હંગામો થયો હતો, જેમાં બે જૂથના કાર્યકરો એકબીજા સામે આવી ગયા હતા અને ઉગ્ર ઝપાઝપી થઈ હતી.

ફુલપુર બાદ પ્રયાગરાજમાં ઈન્ડિયા બ્લોકની સંયુક્ત રેલી યોજાઈ હતી. અહીં રાહુલ ગાંધી પહેલાથી જ મંચ પર હાજર હતા, થોડી વાર પછી અખિલેશ યાદવ પણ મંચ પર પહોંચ્યા. આ પછી મેદાન પર હાજર કાર્યકરો આગળ વધવા લાગ્યા. જ્યારે આ બન્યું ત્યારે મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે કાર્યકરોએ સંયમ જાળવવો અને બેરિકેડ તોડવો નહીં. સભાને સુચારૂ રીતે ચાલવા દો, પરંતુ કાર્યકરોના ટોળાએ બેરિકેડ તોડીને સ્ટેજની નજીક પહોંચી ગયા હતા.

અમિત શાહે પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું

તે જ સમયે, રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પ્રયાગરાજમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકોને દેશમાં મજબૂત વડાપ્રધાન જોઈએ છે, તેમણે કમળનું બટન દબાવીને પીએમ મોદીના હાથ મજબૂત કરવા જોઈએ. પ્રયાગરાજના સોરાઉનમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે I.N.D.I.A ગઠબંધન પાસે વડાપ્રધાન પદ માટે કોઈ ઉમેદવાર નથી. તેઓ પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાનો સાથે પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
Advertisement
ABP Premium

વિડિઓઝ

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગે આ ભરતી કરી રદ્દRajkot Dog Attack : રાજકોટમાં 4 શ્વાને હુમલો કરતા યુવકનું મોત, જુઓ અહેવાલKutch Hukkabar : કચ્છમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડાGir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે
'દિલ્હીમાં પૂજારીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા', -અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન
'દિલ્હીમાં પૂજારીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા', -અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Embed widget