શોધખોળ કરો

Lok Sabha Elections 2024: રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની બેઠકમાં એટલો બધો હંગામો થયો કે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ. એટલું જ નહીં કાર્યકરો પણ સ્ટેજ પર પહોંચી ગયા હતા.

Ruckus In Prayagraj:  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધનની જાહેર સભા યોજાવાની હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ હાજરી આપવાના હતા, પરંતુ સભામાં ભારે હંગામાને કારણે આ બેઠક થઈ શકી ન હતી. આ દરમિયાન ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. ટોળાએ સ્ટેજની આસપાસ લગાવેલા બેરિકેડ્સને તોડી નાખ્યા હતા. આ દરમિયાન રેલી સ્થળ પર નાસભાગ જેવો માહોલ જોવા મળ્યો હતો.

 

બંને નેતાઓ આવતાની સાથે જ કાર્યકરો બેકાબૂ બની ગયા હતા અને નેતાઓના મંચ સુધી પહોંચી ગયા હતા. હંગામો એટલો જોરદાર હતો કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ કોઈ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા હતા. ફુલપુર લોકસભા સીટ પર રાહુલ અને અખિલેશની સંયુક્ત જાહેર સભા યોજાવાની હતી. હંગામામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ સાથે મીડિયા કર્મચારીઓના કેમેરા સ્ટેન્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. અગાઉ, રાંચીમાં પણ I.N.D.I.A. બ્લોકની બેઠકમાં હંગામો થયો હતો, જેમાં બે જૂથના કાર્યકરો એકબીજા સામે આવી ગયા હતા અને ઉગ્ર ઝપાઝપી થઈ હતી.

ફુલપુર બાદ પ્રયાગરાજમાં ઈન્ડિયા બ્લોકની સંયુક્ત રેલી યોજાઈ હતી. અહીં રાહુલ ગાંધી પહેલાથી જ મંચ પર હાજર હતા, થોડી વાર પછી અખિલેશ યાદવ પણ મંચ પર પહોંચ્યા. આ પછી મેદાન પર હાજર કાર્યકરો આગળ વધવા લાગ્યા. જ્યારે આ બન્યું ત્યારે મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે કાર્યકરોએ સંયમ જાળવવો અને બેરિકેડ તોડવો નહીં. સભાને સુચારૂ રીતે ચાલવા દો, પરંતુ કાર્યકરોના ટોળાએ બેરિકેડ તોડીને સ્ટેજની નજીક પહોંચી ગયા હતા.

અમિત શાહે પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું

તે જ સમયે, રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પ્રયાગરાજમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકોને દેશમાં મજબૂત વડાપ્રધાન જોઈએ છે, તેમણે કમળનું બટન દબાવીને પીએમ મોદીના હાથ મજબૂત કરવા જોઈએ. પ્રયાગરાજના સોરાઉનમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે I.N.D.I.A ગઠબંધન પાસે વડાપ્રધાન પદ માટે કોઈ ઉમેદવાર નથી. તેઓ પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાનો સાથે પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Forecast Rain:રાજ્યના આ 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Forecast Rain:રાજ્યના આ 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહના DNA  મેચ થયા નથી, પ્રોસેસ ચાલુ
Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહના DNA મેચ થયા નથી, પ્રોસેસ ચાલુ
Ahmedabad Plane Crash Live Update: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા, 18થી વધુ લાપતા
Ahmedabad Plane Crash Live Update: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા, 18થી વધુ લાપતા
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો,કહ્યું- 'હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરુ'
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો,કહ્યું- 'હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરુ'
Advertisement

વિડિઓઝ

Rajkot Heavy Rain News: ગોંડલમાં એક કલાકમાં ખાબક્યો ધોધમાર 4 ઈંચ વરસાદ, જુઓ વીડિયોGujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Ahmedabad Plane Crash: અત્યાર સુધી 19 મૃતદેહો સોંપાયા પરિવારજનોને | Abp AsmitaEx Gujarat CM Death: વિજયભાઈ રૂપાણીના DNA ટેસ્ટને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Forecast Rain:રાજ્યના આ 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Forecast Rain:રાજ્યના આ 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહના DNA  મેચ થયા નથી, પ્રોસેસ ચાલુ
Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહના DNA મેચ થયા નથી, પ્રોસેસ ચાલુ
Ahmedabad Plane Crash Live Update: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા, 18થી વધુ લાપતા
Ahmedabad Plane Crash Live Update: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા, 18થી વધુ લાપતા
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો,કહ્યું- 'હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરુ'
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો,કહ્યું- 'હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરુ'
Kedarnath Helicopter Crash: કેદારનાથ ધામ જઈ રહેલ હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત
Kedarnath Helicopter Crash: કેદારનાથ ધામ જઈ રહેલ હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત, DNA દ્વારા 19 મૃતદેહોની ઓળખ, જાણો અત્યાર સુધીના મુખ્ય અપડેટ્સ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત, DNA દ્વારા 19 મૃતદેહોની ઓળખ, જાણો અત્યાર સુધીના મુખ્ય અપડેટ્સ
નવા અવતારમાં જલદી આવશે Royal Enfield Super Meteor 650, ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ
નવા અવતારમાં જલદી આવશે Royal Enfield Super Meteor 650, ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ
એક પારસી દેશમાંથી કેવી રીતે મુસ્લિમ દેશ બન્યો ઈરાન? જાણો સંપૂર્ણ ટાઈમલાઈન
એક પારસી દેશમાંથી કેવી રીતે મુસ્લિમ દેશ બન્યો ઈરાન? જાણો સંપૂર્ણ ટાઈમલાઈન
Embed widget