શોધખોળ કરો

Sonia Gandhi: એક્ઝિટ પૉલ પર સોનિયા ગાંધીની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

Sonia Gandhi On Exit Poll: દેશમાં અત્યાર એક્ઝિટ પૉલનો જબરદસ્ત માહોલ છવાયો છે. આમાં એનડીએને ફરીથી સત્તા વાપસી કરતી જોવામાં આવી રહી છે

Sonia Gandhi On Exit Poll: દેશમાં અત્યાર એક્ઝિટ પૉલનો જબરદસ્ત માહોલ છવાયો છે. આમાં એનડીએને ફરીથી સત્તા વાપસી કરતી જોવામાં આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પૉલના પરિણામો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેણે સોમવારે (3 જૂન, 2024) કહ્યું કે આપણે રાહ જોવી પડશે.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે હવે રાહ જોવી પડશે. અમને પૂરી આશા છે કે પરિણામ એક્ઝિટ પૉલની સાવ વિરુદ્ધ હશે.'' વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' દાવો કરી રહ્યું છે કે પબ્લિક એક્ઝિટ પૉલમાં તેને 295 સીટો મળી છે. અલાયન્સ 'ઈન્ડિયા'ની તાજેતરની બેઠક બાદ પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધીએ શું કહ્યું ? 
મલ્લિકાર્જૂન ખડગેએ તેમના નિવાસસ્થાને લગભગ અઢી કલાક સુધી ઈન્ડિયા એલાયન્સની બેઠક યોજી હતી અને કહ્યું હતું કે ગઠબંધનને ઓછામાં ઓછી 295 અથવા તેનાથી વધુ બેઠકો મળશે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્ઝિટ પૉલને પીએમ નરેન્દ્ર મોદીનો ફેન્ટસી પૉલ ગણાવ્યો હતો. ગાયક સિદ્ધુ મૂસેવાલાના ગીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળવા જઈ રહી છે.

વાસ્તવમાં, મોટાભાગના એક્ઝિટ પૉલમાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' માટે આંચકાની આગાહી કરવામાં આવી છે. પૉલ કહે છે કે બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સત્તામાં પરત ફરી શકે છે.

                                                                                                                                                                                                                                                                                                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Embed widget