શોધખોળ કરો

Loksabha Election 2024 Live Update: મોદી સરકારના રાજમાં 30 લાખ સરકારી પદો ખાલી, કેમ નથી ભરતી: પ્રિયંકા ગાંધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસ યુપીમાં ચોથા અને પાંચમા તબક્કાના ઉમેદવારોને જીતાડના માટે જનસભા યોજશે.

LIVE

Key Events
Loksabha Election 2024 Live Update:  મોદી સરકારના રાજમાં 30 લાખ સરકારી પદો ખાલી, કેમ નથી ભરતી: પ્રિયંકા ગાંધી

Background

Loksabha Election 2024 Live Update: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત મિશન પર છે. તેઓ આજે 7મીએ થનાર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પ્રચાર કરશે. તેઓ છોટા ઉદેપુરના બોડેલીમાં સભા  ગજવશે, વલસાડ લોકસભા અંતર્ગત વાંસદામાં અમિત શાહની જનસભા યોજાશે. સંઘ પ્રદેશ દમણમાં અમિત શાહ ચૂંટણી સભાને સંબોધિત કરશે.

 ત્રણ તબક્કા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની લોકસભાની બેઠકોના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. . હાલમાં વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન શનિવારે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર ચૂંટણી યોજશે.

 આ પછી, વડા પ્રધાન હરગાંવ વિધાનસભા ક્ષેત્રમાં ધૌરહરા, સીતાપુર અને ખેરી લોકસભા બેઠકો માટે જાહેર સભા કરશે. અહીં બેઠક યોજ્યા બાદ વડાપ્રધાન સાંજે અયોધ્યા પહોંચશે. વડાપ્રધાન ત્યાં શ્રી રામલલાના દર્શન કરશે. આ પછી સુગ્રીવ કિલ્લાથી લતા મંગેશકર ચોક સુધી રોડ શો કરીને ભાજપ તરફી વોટિંગ માટે માહોલ બનાવવાનો પ્રયાસ કરશે.

14:49 PM (IST)  •  04 May 2024

નામ લીધા વિના શંકર ચૌધરીના ગેનીબેન પર પ્રહાર

નામ લીધા વિના શંકર ચૌધરીના ગેનીબેન પર પ્રહાર

બનાસ ડેરીને લઈ ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીનો પલટવાર

રાત-દિવસ કામ કરવા છતા કર્મચારીઓએ ગાળો ખાવી પડે છેઃશંકર ચૌધરી

ડેરી સાથે જોડાયેલી લાખો માતા-બહેનોનું આ અપમાન છેઃશંકર ચૌધરી

ડેરીમાં દૂધ ભરાવતી બહેનોને વગર વાંકે ગાળો બોલવાનું કારણ શું?:શંકર ચૌધરી

 

14:47 PM (IST)  •  04 May 2024

ક્ષત્રિય આંદોલન પર પ્રથમ વખત બોલ્યા અમિત શાહ

abp અસ્મિતા સાથેના ઈન્ટરવ્યૂમાં અમિત શાહે પહેલી વખત ક્ષત્રિયો પર  નિવેદન આપ્યું છે. ક્ષત્રિયો સાથે રહેશે તેવો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યકત કર્યો છે. અમિત શાહે કહ્યું કે, ક્ષત્રિયો રાષ્ટ્ર નિર્માણમાં અમારી સાથે રહેશે, પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની અનેકવાર માફી માગી છે

13:09 PM (IST)  •  04 May 2024

ભાજપે લોકોની વચ્ચે નફરતના બીજ વાવ્યાઃપ્રિયંકા ગાંધી

બનાસકાંઠાના લાખણીમાં આજે પ્રિયંકા ગાંધી  પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંઘીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે અગ્નિવીર યોજના સહિતની મોદી સરકારની નીતિને વખોડી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું.” અગ્નિવીર યોજનાથી યુવાનો સેનામાં નથી જતા, હાલ 30 લાખ સરકારી પદો  હાલ ખાલી છે. સરકાર ભરતી કરતી નથી. અમે સત્તા પર આવીશું તો મે નિયુક્તિ કરીશુ, સ્નાતક યુવાનો માટે એપ્રેટિસ પ્રોજેક્ટ લાવીશુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપીશું, સરકારી કંપનીઓને પ્રાઈવેટ બનાવવાનો મોદી સરકારો પ્રયાસ છે”

11:03 AM (IST)  •  04 May 2024

Lok sabha Election 2024:ઉત્તર ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો ઝંઝાવાતી પ્રચાર

ઉત્તર ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો ઝંઝાવાતી પ્રચાર, આજે  બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે, બનાસકાંઠા, પાટણના કૉંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરશે, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોરને વોટ આપવા અપીલ કરશે, પ્રિયંકા ગાંધીની સભાને લઈને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. અહીં તમામ લોકો ગેનીબેન ઠાકોરની જીતના દાવા કરી રહ્યા છે.

09:13 AM (IST)  •  04 May 2024

Loksabha Election 2024 Live Update:મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદનથી કોળી સમાજમાં આક્રોશ

તો બીજી તરફ હવે મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદનથી કોળી સમાજમાં આક્રોશ સર્જાયો છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રવિણ કોળીએ સવાલ ઉઠાવ્યો છે કે,  ભાજપ હાઈકમાન્ડ કેમ ચુપ છે,કનુભાઈ દેસાઈના રાજીનામાની માગ પણ કરી છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget