શોધખોળ કરો
આમિર ખાન ફિલ્મ ફ્લોપ થવા પર કેટલી ફીસ લે છે, જાણો અહીં
1/4

આમિર ખાને કહ્યું કે, મારું માનવું છે કે જો લોકોને મારી ફિલ્મ પસંદ આવે છે તે બાદ જ હું પૈસા લેવાનું વિચારું છું. આમિર સ્પષ્ટ કહે છે કે ફિલ્મ અસફળ રહે તો હું એકપણ રૂપિયો લેતો નથી.
2/4

આમિર કહે છે કે, જ્યારે મને સ્ટોરી પસંદ આવે છે તો હું ફિલ્મ સાઈન કરી લઉ છું પછી બાકીની બધી જવાબદારી નિર્માતા પર છોડી દઉં છું. હું પૂરતો પ્રયાસ કરું છું કે મારા કારણે પ્રોડ્યૂસરને નુકસાન ન થાય. હું હવે મારી ફિલ્મની ફીસ પણ નથી લેતો. જ્યારે બધાને પૈસા પહોંચી જાય છે. બધાનો ફાયદો થઈ જાય છે ત્યારે મારા ભાગના પૈસા આવે છે.
Published at : 02 Aug 2018 07:23 AM (IST)
View More





















