રિપોર્ટ અનુસાર આ ફિલ્મની વાર્તા શિવ સેના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે લખી છે. અને તેઓ પોતેજ પ્રોડ્યૂસ કરશે.
2/6
3/6
નવી દિલ્લી: મહારાષ્ટ્રના શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની કહાની ટૂંક સમયમાં પડદા પર નજર આવનારી છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દિકી બાલા ઠાકરેની ભૂમિકામાં નજર આવશે.
4/6
સંજય રાઉતને બાલાસાહેબની જીંદગી પર ફિલ્મ બનાવવા લાંબા સમયથી ઈચ્છા હતી અને ઉદ્ધવ ઠાકરેની સ્વીક઼ૃતિ મળ્યા બાદ તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા શરૂ કર્યું હતું.
5/6
સૂત્રો અનુસાર, બાલ ઠાકરેના ભૂમિકા માટે નવાજુદ્દીન નિર્માતાઓની પહેલી પસંદ હતા.
6/6
ફિલ્મને લઈને તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં નવાજુદ્દીન સિદ્દિકી બાલા સાહેબના અંદાજમાં નજર આવનાર છે.