શોધખોળ કરો
રામેશ્વરમ બાદ હરિદ્વારમાં થયું શ્રીદેવીની અસ્થિનું વિસર્જન
1/3

હરિદ્વાર: બોલીવુડ જાણિતી અભિનેત્રી શ્રીદેવીની અસ્થિનું આજે હરિદ્વારમાં વિસર્જિત કરવામાં આવી. વિસર્જન માટે પતિ બોની કપૂર, અનિલ કપૂર સહિત પરિવારના નજીકના સંબંધી અમરસિંહ અને મનીષ મલ્હોત્રા હરિદ્વાર પહોચ્યાં હતા. અગાઉ પણ અસ્થિના કેટલાંક અંશ રામેશ્વરમાં પણ વિસર્જિત કરવામાં આવ્યા હતા.
2/3

તમિલનાડુના શિવકાશીમાં જન્મેલી શ્રીદેવીની ફિલ્મી કરિયર માત્ર ચાર વર્ષની ઉંમરમાં જ ચાલુ થઈ ગઈ હતી. તેણે પ્રથમ ફિલ્મ તમિલમાં કરી હતી. શ્રીદેવી તમિલ ઉપરાંત તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 2013માં તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગાદન બદલ ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કરી હતી.
Published at : 08 Mar 2018 04:52 PM (IST)
View More























