શોધખોળ કરો

હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ

Amrish Puri: બોલીવુડના શ્રેષ્ઠ ખલનાયક રહેલા અમરીશ પુરી છેલ્લા દિવસોમાં ઘણી પીડામાં હતા. તેમના પુત્ર રાજીવ પુરીએ પિતા અમરીશ પુરીની બીમારી અને છેલ્લા દિવસો વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ વાત કરી હતી.

Amrish Puri: જ્યારે પણ હિન્દી સિનેમાના સૌથી શ્રેષ્ઠ અને ખૂંખાર ખલનાયકની વાત થાય છે ત્યારે સૌ પ્રથમ મનમાં નામ આવે છે દિગ્ગજ અને દિવંગત અભિનેતા અમરીશ પુરીનું. અમરીશ પુરી સાહેબ જેવો બીજો ખલનાયક બોલીવુડના ઇતિહાસમાં બીજો કોઈ નથી થયો.

અમરીશ પુરી પોતાની હાજરીથી નાયકના પણ હોશ ઉડાવી દેતા હતા. અમરીશ પુરી સાહેબ પોતાના લાંબા પહોળા કદકાઠી, રોબદાર અવાજ અને અદ્ભુત અભિનયથી દરેકનું દિલ જીતી લેતા હતા. જોકે અમરીશ પુરીને પોતાના મૃત્યુનો અહેસાસ પહેલેથી જ થઈ ગયો હતો. તેમના પુત્ર રાજીવ પુરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પિતાના છેલ્લા દિવસોની કહાની સંભળાવી હતી.

અમરીશ પુરીને થઈ ગઈ હતી લોહીની બીમારી

રાજીવ પુરીએ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં પિતા અમરીશ પુરી વિશે કહ્યું હતું કે, '2003માં ગુડ્ડુ ધનોઆની ફિલ્મ 'જાલ: ધ ટ્રેપ'નું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું હતું. ત્યાં જ પાપા અમરીશ પુરીનો અકસ્માત થયો હતો. તેમને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. ચહેરા અને આંખ પર ઘણી ઈજા હતી અને ઘણું લોહી પણ વહી ગયું હતું. તરત જ પાપાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને લોહીની જરૂર છે. લોહી ચઢાવવામાં આવ્યું, પરંતુ તે દરમિયાન કંઈક ગરબડ થઈ ગઈ કારણ કે તે પછી પાપાને લોહી સંબંધિત બીમારી માયલોઇડ્સપ્લાસ્ટિક સિન્ડ્રોમ થઈ ગયો.'

અમરીશ પુરીને થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ

અમરીશ પુરીને આ ઘટના પછી પોતાના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. રાજીવના મતે ધીરે ધીરે પિતાને લોહીની કમી થવા લાગી હતી. રાજીવે કહ્યું કે, 'પાપા ખૂબ ગભરાઈ ગયા હતા. પરંતુ તે દૃઢ ઇચ્છાશક્તિ ધરાવતા હતા. તે દુનિયાને બતાવવા માંગતા હતા કે કેટલા મજબૂત છે. પાપા સારી રીતે જાણતા હતા કે 72 વર્ષની ઉંમરે હવે તેમના શરીરમાં બધું ઠીક નથી થઈ શકતું. પાપાનું કહેવું હતું કે જે થવાનું હશે, તે થશે.'

અમરીશ પુરીએ બીમારીમાં પણ કરી લીધી હતી ઘણી ફિલ્મોની શૂટિંગ

અમરીશ પાસે છેલ્લા દિવસો સુધી 'કચ્ચી સડક', 'મુઝસે શાદી કરોગે', 'હલચલ' અને 'એતરાજ' જેવી ફિલ્મો હતી. રાજીવના મતે બીમારીમાં પણ તેમના પિતાએ વર્ષ 2004 સુધી પોતાની આ ફિલ્મોની શૂટિંગ પૂરી કરી લીધી હતી. પછીથી અમરીશ પુરી સાહેબને બ્રેન હેમરેજ થઈ ગયું હતું. ત્યારબાદ તેમનું વર્ષ 2005માં નિધન થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ

પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપNavsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Blood Group:  વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે
Blood Group: વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન
Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન
Embed widget