શોધખોળ કરો

હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ

Amrish Puri: બોલીવુડના શ્રેષ્ઠ ખલનાયક રહેલા અમરીશ પુરી છેલ્લા દિવસોમાં ઘણી પીડામાં હતા. તેમના પુત્ર રાજીવ પુરીએ પિતા અમરીશ પુરીની બીમારી અને છેલ્લા દિવસો વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ વાત કરી હતી.

Amrish Puri: જ્યારે પણ હિન્દી સિનેમાના સૌથી શ્રેષ્ઠ અને ખૂંખાર ખલનાયકની વાત થાય છે ત્યારે સૌ પ્રથમ મનમાં નામ આવે છે દિગ્ગજ અને દિવંગત અભિનેતા અમરીશ પુરીનું. અમરીશ પુરી સાહેબ જેવો બીજો ખલનાયક બોલીવુડના ઇતિહાસમાં બીજો કોઈ નથી થયો.

અમરીશ પુરી પોતાની હાજરીથી નાયકના પણ હોશ ઉડાવી દેતા હતા. અમરીશ પુરી સાહેબ પોતાના લાંબા પહોળા કદકાઠી, રોબદાર અવાજ અને અદ્ભુત અભિનયથી દરેકનું દિલ જીતી લેતા હતા. જોકે અમરીશ પુરીને પોતાના મૃત્યુનો અહેસાસ પહેલેથી જ થઈ ગયો હતો. તેમના પુત્ર રાજીવ પુરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પિતાના છેલ્લા દિવસોની કહાની સંભળાવી હતી.

અમરીશ પુરીને થઈ ગઈ હતી લોહીની બીમારી

રાજીવ પુરીએ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં પિતા અમરીશ પુરી વિશે કહ્યું હતું કે, '2003માં ગુડ્ડુ ધનોઆની ફિલ્મ 'જાલ: ધ ટ્રેપ'નું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું હતું. ત્યાં જ પાપા અમરીશ પુરીનો અકસ્માત થયો હતો. તેમને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. ચહેરા અને આંખ પર ઘણી ઈજા હતી અને ઘણું લોહી પણ વહી ગયું હતું. તરત જ પાપાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને લોહીની જરૂર છે. લોહી ચઢાવવામાં આવ્યું, પરંતુ તે દરમિયાન કંઈક ગરબડ થઈ ગઈ કારણ કે તે પછી પાપાને લોહી સંબંધિત બીમારી માયલોઇડ્સપ્લાસ્ટિક સિન્ડ્રોમ થઈ ગયો.'

અમરીશ પુરીને થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ

અમરીશ પુરીને આ ઘટના પછી પોતાના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. રાજીવના મતે ધીરે ધીરે પિતાને લોહીની કમી થવા લાગી હતી. રાજીવે કહ્યું કે, 'પાપા ખૂબ ગભરાઈ ગયા હતા. પરંતુ તે દૃઢ ઇચ્છાશક્તિ ધરાવતા હતા. તે દુનિયાને બતાવવા માંગતા હતા કે કેટલા મજબૂત છે. પાપા સારી રીતે જાણતા હતા કે 72 વર્ષની ઉંમરે હવે તેમના શરીરમાં બધું ઠીક નથી થઈ શકતું. પાપાનું કહેવું હતું કે જે થવાનું હશે, તે થશે.'

અમરીશ પુરીએ બીમારીમાં પણ કરી લીધી હતી ઘણી ફિલ્મોની શૂટિંગ

અમરીશ પાસે છેલ્લા દિવસો સુધી 'કચ્ચી સડક', 'મુઝસે શાદી કરોગે', 'હલચલ' અને 'એતરાજ' જેવી ફિલ્મો હતી. રાજીવના મતે બીમારીમાં પણ તેમના પિતાએ વર્ષ 2004 સુધી પોતાની આ ફિલ્મોની શૂટિંગ પૂરી કરી લીધી હતી. પછીથી અમરીશ પુરી સાહેબને બ્રેન હેમરેજ થઈ ગયું હતું. ત્યારબાદ તેમનું વર્ષ 2005માં નિધન થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ

પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનું શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન, 5 સપ્તાહમાં જ આટલો બદલાઇ ગયો ચહેરો
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનું શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન, 5 સપ્તાહમાં જ આટલો બદલાઇ ગયો ચહેરો
Met Gala 2026: મેટ ગાલામાં છવાઈ ઈશા અંબાણી, શાહી અંદાજે ખેંચ્યું તમામનું ધ્યાન
Met Gala 2026: મેટ ગાલામાં છવાઈ ઈશા અંબાણી, શાહી અંદાજે ખેંચ્યું તમામનું ધ્યાન
KINGની રિલીઝ ડેટ કન્ફર્મ, બોક્સ ઓફિસ 'ધુરંધર'નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે શાહરૂખ ખાન
KINGની રિલીઝ ડેટ કન્ફર્મ, બોક્સ ઓફિસ 'ધુરંધર'નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે શાહરૂખ ખાન
પાકિસ્તાની કંપનીની કરતૂત, AIની મદદથી આલિયા ભટ્ટની તસવીરો એડિટ કરી
પાકિસ્તાની કંપનીની કરતૂત, AIની મદદથી આલિયા ભટ્ટની તસવીરો એડિટ કરી

વિડિઓઝ

Ambalal Patel Forecast: કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
Mahisagar Unseasonal Rains: મહીસાગર જિલ્લામાં સવારે ખાબક્યો વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં
New Bengal Government Oath Ceremony: પ.બંગાળમાં નવી સરકારના ગઠનને લઈ મોટા સમાચાર
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજનું બન્યું પ્રથમ બંધારણ
Gujarat Unseasonal Rains: ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં ક્યાં પડ્યું માવઠું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
Embed widget