શોધખોળ કરો

India Vs Pak: પ્રેગન્સીના રૂમર્સની વચ્ચે પતિ વિરાટને ચીયર કરવા પહોંચી અનુષ્કા, જુઓ વીડિયો

India Vs Pak: આજે 14 ઓક્ટોબરે ICC વર્લ્ડ કપ 2023ની 12મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા અમદાવાદ પહોંચી

India Vs Pak: ICC વર્લ્ડ કપ 2023 ની 12મી મેચ આજે 14મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચ સમગ્ર દેશવાસીઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે.. આવી સ્થિતિમાં આ હાઈવોલ્ટેજ કોમ્પિટિશનને નિહાળવા માટે સેલેબ્સ પણ પહોંચ્યા છે.

પ્રેગ્નન્સીની  અફવાઓ વચ્ચે અનુષ્કા પતિ વિરાટ કોહલીને ચીયર કરવા અમદાવાદ પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચી છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.  આ દરમિયાન અભિનેત્રી સઘન સુરક્ષા વચ્ચે એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી હતી.

 

સચિન તેંડુલકર સાથે પોઝ આપતી જોવા મળી

અમદાવાદ જતી વખતે તે ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને દિનેશ કાર્તિકને પણ મળી હતી. કાર્તિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર  તેમની સાથેની એક તસવીર શેર કરી છે.

 

સચિન તેંડુલકર ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા

સચિન તેંડુલકર પણ સવારની ફ્લાઈટ દ્વારા અમદાવાદ પહોંચી ગયા છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં મીડિયા સાથે વાત કરતા સચિને કહ્યું, 'હું અહીં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવ્યો છું. આશા છે કે, આપણે બધા ઇચ્છીએ છીએ તે જ  પરિણામ મળે.

 

આજની મેચ દરેક રીતે મનોરંજક રહેવાની છે. મેચ શરૂ થતાં પહેલા  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અરિજિત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવન પણ પરફોર્મ કરીને દર્શકોનું મનોરંજન કર્યુ હતુ.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget