શોધખોળ કરો
અનુષ્કા શર્મા અને કાર્તિક આર્યન બન્યા ભારતના હોટેસ્ટ વેજિટેરિયન
1/5

અનુષ્કાએ એક નિવેદનમાં કહ્યું કે, “શાકાહારી બનવાનો નિર્ણય મારા માટે અત્યાર સુધી સૌથી સારા નિર્ણયમાંનો એક છે. હવે હું વધું ઉર્જાવાન, સ્વસ્થ અનુભવી રહી છું અને ખૂબજ ખુશ છું કે મારા ખાવામાં કોઈ પણ પશુને કષ્ટ આપવો પડતો નથી. ”
2/5

જ્યારે એક્ટર કાર્તિક આર્યને કહ્યું કે માંસ ઉદ્યોગમાં પશુઓના તકલીફ વેઠવાનો અને મરવાનો એક વીડિયો જોયા બાદ તેમણે શાકાહારી બનવાનો નિર્ણય લીધો.
Published at : 12 Dec 2018 04:59 PM (IST)
Tags :
Anushka SharmaView More





















