શોધખોળ કરો

લગ્નના 20 વર્ષ બાદ છૂટાછેડા લેશે આ એક્ટર, રિતિક રોશનની એક્સ પત્ની સાથે અફેરની હતી ચર્ચા

1/4
 ઉલ્લેખનીય છે કે, અર્જુન રામપાલનું નામ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન સાથે જોડવામાં આવતુ હતું અને તેમના અફેરની પણ ચર્ચા ચાલુ હતી. રિતિક અને અર્જુન એક સમયે ફેમિલી ફ્રેન્ડ્સ હતા. સુઝેન અને મેહર ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળતા હતા. ચાર વર્ષ પહેલા રિતિક અને સુઝેન અલગ થયા ત્યારે અર્જુનને કારણ માનવામાં આવતો હતો.
ઉલ્લેખનીય છે કે, અર્જુન રામપાલનું નામ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન સાથે જોડવામાં આવતુ હતું અને તેમના અફેરની પણ ચર્ચા ચાલુ હતી. રિતિક અને અર્જુન એક સમયે ફેમિલી ફ્રેન્ડ્સ હતા. સુઝેન અને મેહર ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળતા હતા. ચાર વર્ષ પહેલા રિતિક અને સુઝેન અલગ થયા ત્યારે અર્જુનને કારણ માનવામાં આવતો હતો.
2/4
 પોતાના સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું કે, 20 વર્ષની આ સુંદર જર્નીનો અંત લાવવાનો સમય આવી ગયો છે. અમે બન્ને સારા મિત્રો બનીને રહીશું અને જ્યારે એકબીજાને જરુર હશે ત્યારે એકબીજાનો સાથ પણ આપીશું.
પોતાના સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું કે, 20 વર્ષની આ સુંદર જર્નીનો અંત લાવવાનો સમય આવી ગયો છે. અમે બન્ને સારા મિત્રો બનીને રહીશું અને જ્યારે એકબીજાને જરુર હશે ત્યારે એકબીજાનો સાથ પણ આપીશું.
3/4
 ઉલ્લેખનીય છે કે અર્જુન અને મેહરની મહિકા(16) અને માયરા(13) નામની બે દીકરીઓ પણ છે. પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં અર્જુન અને મેહરે કહ્યું છે કે, તેઓ હંમેશા એકબીજા માટે હાજર રહેશે અને ખાસ કરીને તેમની દીકરીઓ માટે.
ઉલ્લેખનીય છે કે અર્જુન અને મેહરની મહિકા(16) અને માયરા(13) નામની બે દીકરીઓ પણ છે. પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં અર્જુન અને મેહરે કહ્યું છે કે, તેઓ હંમેશા એકબીજા માટે હાજર રહેશે અને ખાસ કરીને તેમની દીકરીઓ માટે.
4/4
નવી દિલ્હીઃ એક્ટર અર્જુન રામપાલ અને તેની ત્ની મેહરે 20 વર્ષના લગ્ન બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી બન્ને વચ્ચે સંબંધમાં ખટાશ ચાલી રહી હોવાની ચર્ચા હતી. અહેવાલ અનુસાર બન્ને વચ્ચે અંતર વધવાનું કારણ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન હોવાનું કહેવાય છે. આ પહેલા અહેવાલ આવ્યા હતા કે સંબંધમાં ખટાશ આવવાને કારણે અર્જુન પોતાનું ઘર છોડીને પણ ચાલ્યો ગયો છે.
નવી દિલ્હીઃ એક્ટર અર્જુન રામપાલ અને તેની ત્ની મેહરે 20 વર્ષના લગ્ન બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી બન્ને વચ્ચે સંબંધમાં ખટાશ ચાલી રહી હોવાની ચર્ચા હતી. અહેવાલ અનુસાર બન્ને વચ્ચે અંતર વધવાનું કારણ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન હોવાનું કહેવાય છે. આ પહેલા અહેવાલ આવ્યા હતા કે સંબંધમાં ખટાશ આવવાને કારણે અર્જુન પોતાનું ઘર છોડીને પણ ચાલ્યો ગયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget