શોધખોળ કરો

ભૂમિ પેડનેકરની ફિલ્મ 'દુર્ગાવતી'માં અરશદ વારસીની એન્ટ્રી

બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની ફિલ્મ દુર્ગાવતીમાં બે મુખ્ય કલાકારોની એન્ટ્રી થઈ ગઈ છે. ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા નિભાવવા માટે અરશદ વારસીને કાસ્ટ કરવામાં આવ્યો છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની ફિલ્મ દુર્ગાવતીમાં બે મુખ્ય કલાકારોની એન્ટ્રી થઈ ગઈ છે. ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા નિભાવવા માટે અરશદ વારસીને કાસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ફિલ્મમાં એક મુખ્ય ભૂમિકા માટે કરણ કપાણિયાને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ અનુષ્કા શેટ્ટી સ્ટારર હૉરર સસ્પેન્સ તેલુગૂ 'ભાગમતી'ની રીમેક છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. ગયા મહિને ભોપાલમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માહી ગીલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. મેકર્સે ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટના નામ જાહેર કર્યાં છે. ફિલ્મમાં અરશદ વારસી તથા કરણ કાપડિયા જોવા મળશે. અરશદ વારસી ફિલ્મમાં નેગેટિવ રોલ પ્લે કરશે જ્યારે કરણ પોઝિટિવ રોલમાં જોવા મળશે. જો આ ફિલ્મની સ્ટોરી ઓરિજિનલ ફિલ્મ પ્રમાણે જ હશે તો અરશદ વારસી એક્ટર જયરામનો રોલ પ્લે કરશે. 'ભાગમતી' માં જયરામ એક ચાલાક રાજકારણી હોય છે. કરન કાપડિયા એક્ટર ઉન્ની મુકુંદનનો રોલ પ્લે કરતો જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
Embed widget