શોધખોળ કરો
કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા ? બાહુબલી 2ની સ્ટોરી વાયરલ થતાં ખૂલ્યું રહસ્ય
1/5

બીજી તરફ, બાહુબલીના ગયા બાદ કાલકેયનો પુત્ર પાછો ફરે છે અને મહિષ્મતિ રાજ્ય પર આક્રમણ કરે છે. જે સાંભળી બાહુબલી પાછો ફરે છે પરંતુ ભલ્લાલદેવને ડર લાગે છે કે રાજમાતા ક્યાંક રાજ્ય બાહુબલીને સોંપી ના દે. જેને કારણે ભલ્લાલદેવ કટપ્પાને આદેશ આપે છે કે તે બાહુબલીને મારી નાખે. કટપ્પા સિંઘાસનનો ગુલામ હોવાના કારણે ભલ્લાલદેવનો આદેશ માની આદેશનું પાલન કરે છે અને બાહુબલીને મારી નાખે છે. જોકે, આ વાર્તા ખૂબ રસપ્રદ છે પરંતુ ફિલ્મની સાચી વાર્તા તો બાહુબલી 2 રીલિઝ બાદ જ જાણી શકાશે.
2/5

જ્યારે બાહુબલી રાજા બન્યો તો તેના રાજ્યમાં દેવસેના નામની રાણી હતી જેની સાથે બાહુબલીને પ્રેમ થઇ ગયો અને દેવસેના પણ બાહુબલીને પ્રેમ કરવા લાગી હતી.ભલ્લાલદેવ પણ દેવસેનાને પ્રેમ કરવા લાગે છે. રાજમાતા આદેશ આપે છે કે જે દેવસેના સાથે લગ્ન કરશે જેને રાજ્યમાંથી બહાર જવું પડશે. બાહુબલી આ માટે તૈયાર થઇ જાય છે અને દેવસેના સાથે લગ્ન કરી રાજ્યમાંથી દૂર ચાલ્યો જાય છે.
Published at : 11 Jul 2016 11:04 AM (IST)
Tags :
BaahubaliView More



















