શોધખોળ કરો

બોલીવુડ એક્ટર અક્ષય ખન્નાની માતા અને વિનોદ ખન્નાની પ્રથમ પત્નીનું નિધન, જાણો વિગત

1/4
ગીતાજંલિ અને વિનોદ ખન્ના બાળપણના મિત્રો હતા અને લાંબા અફેર બાદ બંનેએ 1971માં લગ્ન કરી લીધા હતા. લગ્નજીવનના 14 વર્ષ બાદ બંનેએ 1985માં છૂટાછેડા લીધા હતા. વિનોદ ખન્નાએ અચાનક ઓશો સંન્યાસી બનવાનો ફેંસલો લીધા બાદ બંને અલગ થઈ ગયા હતા.
ગીતાજંલિ અને વિનોદ ખન્ના બાળપણના મિત્રો હતા અને લાંબા અફેર બાદ બંનેએ 1971માં લગ્ન કરી લીધા હતા. લગ્નજીવનના 14 વર્ષ બાદ બંનેએ 1985માં છૂટાછેડા લીધા હતા. વિનોદ ખન્નાએ અચાનક ઓશો સંન્યાસી બનવાનો ફેંસલો લીધા બાદ બંને અલગ થઈ ગયા હતા.
2/4
મુંબઈઃ દિવંગત અભિનેતા વિનોદ ખન્નાની પત્ની અને અક્ષય ખન્નાની માતા ગીતાજંલિ ખન્નાનું શનિવારે મોડી રાતે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માંડવા પાસે આવેલા તેમના ફાર્મહાઉસમાં મોત થયું હતું. ગીતાજંલિના મોતનું કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ તેમની તબિયત શનિવાર બપોરથી જ ખરાબ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
મુંબઈઃ દિવંગત અભિનેતા વિનોદ ખન્નાની પત્ની અને અક્ષય ખન્નાની માતા ગીતાજંલિ ખન્નાનું શનિવારે મોડી રાતે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માંડવા પાસે આવેલા તેમના ફાર્મહાઉસમાં મોત થયું હતું. ગીતાજંલિના મોતનું કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ તેમની તબિયત શનિવાર બપોરથી જ ખરાબ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
3/4
ગીતાજંલિ ગત વર્ષે મુંબઈમાં તેના પતિ વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં જોવા મળી હતી. અહીંયા તે પુત્ર અક્ષય સાથે આવી હતી. વિનોદ ખન્નાનું અવસાન 27 એપ્રિલ, 2017ના રોજ કેન્સરની બીમારીના કારણે થયું હતું.
ગીતાજંલિ ગત વર્ષે મુંબઈમાં તેના પતિ વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં જોવા મળી હતી. અહીંયા તે પુત્ર અક્ષય સાથે આવી હતી. વિનોદ ખન્નાનું અવસાન 27 એપ્રિલ, 2017ના રોજ કેન્સરની બીમારીના કારણે થયું હતું.
4/4
70 વર્ષીય ગીતાજંલિના અંતિમ સંસ્કાર આજે બપોરે 1.00 કલાકની આસપાસ કરવામાં આવ્યા હતા. આ અવસર પર તેના બંને દીકરા અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના હાજર હતા. ગીતાજંલિ ખન્ના તેના મોટા દીકરા અક્ષય સાથે માંડવાથી 15 કિલોમીટર દૂર આવેલા તેના ફાર્મહાઉસ પર વીકેન્ડ માટે ગઈ હતી.
70 વર્ષીય ગીતાજંલિના અંતિમ સંસ્કાર આજે બપોરે 1.00 કલાકની આસપાસ કરવામાં આવ્યા હતા. આ અવસર પર તેના બંને દીકરા અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના હાજર હતા. ગીતાજંલિ ખન્ના તેના મોટા દીકરા અક્ષય સાથે માંડવાથી 15 કિલોમીટર દૂર આવેલા તેના ફાર્મહાઉસ પર વીકેન્ડ માટે ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget