શોધખોળ કરો
રાજકપૂરનો RK સ્ટુડિયો બની જશે ભૂતકાળ, આ ડરથી પરિવારે લીધો વેચવાનો નિર્ણય
1/6

મુંબઈઃ બોલિવૂડમાં શો મેન તરીકે ઓળખાતા રાજકપૂરના 70 વર્ષ જૂના આર.કે. સ્ટુડિયને વેચવાની કવાયત હવે શરૂ થઈ ગઈ છે. મુંબઈના ચેમ્બુર સ્થિત આ સ્ટુડિયોને કપૂર પરિવારે વેચવાનો નિર્ણય લઈ લીધો છે. છેલ્લા ઘણા સમયથી આ સ્ટુડિયોમાં કોઈ કામ થતું નહોતું અને અઢળક ખર્ચ પછી પણ લોકો શૂટિંગ માટે ભાડા પર લેતા ન હોવાથી તથા ભવિષ્યમાં પરિવારજનો વચ્ચે પ્રોપર્ટીને લઈ કાનૂની જંગ ન થાય તે ડરથી કપૂર પરિવારે આવો નિર્ણય કર્યો છે.
2/6

Published at : 26 Aug 2018 07:27 PM (IST)
View More





















