શોધખોળ કરો

શું કપિલ શર્માના નવા શોમાં જોવા મળશે સુનિલ ગ્રોવર? જાણો એક્ટરે શું કર્યો ખુલાસો

1/4
 સુનિલ ગ્રોવર અને કપિલ શર્માએ ટીવી જગતમાં એક સાથે ઘણા શો કરીને પોતાનું નામ ઉંચાઈ પર પહોંચાડ્યું હતું. પરંતુ જ્યારી બંને અલગ થયા છે, ત્યારથી શો પણ બંધ છે અને હવે કપિલ શર્મા નવો શો ‘ફેમિલી ટાઈમ’ લઈને આવી રહ્યો છે.
સુનિલ ગ્રોવર અને કપિલ શર્માએ ટીવી જગતમાં એક સાથે ઘણા શો કરીને પોતાનું નામ ઉંચાઈ પર પહોંચાડ્યું હતું. પરંતુ જ્યારી બંને અલગ થયા છે, ત્યારથી શો પણ બંધ છે અને હવે કપિલ શર્મા નવો શો ‘ફેમિલી ટાઈમ’ લઈને આવી રહ્યો છે.
2/4
 ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની ઓસ્ટ્રેલિયાથી એક શો ખતમ કર્યા બાદ પાછા આવતા સમયે પ્લેનમાં ઝઘડો થયાની વાત સામે આવી હતી. પરંતુ તેના પર કપિલ શર્માએ કહ્યું હતું કે તેનો સુનિલ સાથે કોઈ ઝઘડો થયો નથી. જ્યારે સુનિલે આ મામલે પોતાની વાત કહી ત્યારે વિવાદ વધારે જોર પકડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની ઓસ્ટ્રેલિયાથી એક શો ખતમ કર્યા બાદ પાછા આવતા સમયે પ્લેનમાં ઝઘડો થયાની વાત સામે આવી હતી. પરંતુ તેના પર કપિલ શર્માએ કહ્યું હતું કે તેનો સુનિલ સાથે કોઈ ઝઘડો થયો નથી. જ્યારે સુનિલે આ મામલે પોતાની વાત કહી ત્યારે વિવાદ વધારે જોર પકડ્યું હતું.
3/4
સુનિલ ગ્રોવરે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલમાં તે કપિલ શર્માના નવા શો ‘ફેમિલી ટાઈમ’નો ભાગ નથી. આ વિશે જણાવતા સુનિલે કહ્યું કે, હાલમાં હું આ શોનો ભાગ નથી.” ઉલ્લેખનીય છે કે એક વેબસાઈટ સાથે વાતચીતમાં કપિલ શર્માએ તે સુનિલ ગ્રોવર સાથે ફરીથી કામ કરવા ઈચ્છે છે કે નહીં તે વિશે જણાવ્યું હતું.
સુનિલ ગ્રોવરે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલમાં તે કપિલ શર્માના નવા શો ‘ફેમિલી ટાઈમ’નો ભાગ નથી. આ વિશે જણાવતા સુનિલે કહ્યું કે, હાલમાં હું આ શોનો ભાગ નથી.” ઉલ્લેખનીય છે કે એક વેબસાઈટ સાથે વાતચીતમાં કપિલ શર્માએ તે સુનિલ ગ્રોવર સાથે ફરીથી કામ કરવા ઈચ્છે છે કે નહીં તે વિશે જણાવ્યું હતું.
4/4
મુંબઈઃ કમિલ શર્માના નવા શોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. અહેવાલ છે કે સુનીલ ગ્રોવર આ શોમાં સામેલ થઈ શકે છે. જોકે આ વાતને લઈને સુનીલ ગ્રોવરે મોટો ખુલાસો કર્યો છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સુનિલે જણાવ્યું કે તે આ શોમાં સામેલ નથી થવાનો.
મુંબઈઃ કમિલ શર્માના નવા શોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. અહેવાલ છે કે સુનીલ ગ્રોવર આ શોમાં સામેલ થઈ શકે છે. જોકે આ વાતને લઈને સુનીલ ગ્રોવરે મોટો ખુલાસો કર્યો છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સુનિલે જણાવ્યું કે તે આ શોમાં સામેલ નથી થવાનો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget