શોધખોળ કરો

લગ્ન સુધી પહોંચે તે પહેલા જ તૂટયા હતા Raveena Tandon-Akshay Kumarના સંબંધો, એક્ટ્રેસે જણાવ્યું કારણ

Raveena-Akshay Love Affair: રવિના ટંડન બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. અનિલ થડાની સાથે લગ્ન કરતા પહેલા અભિનેત્રીને બોલિવૂડના આ એક્ટર સાથે ગાઢ પ્રેમ હતો.

Raveena-Akshay Love Story:બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન ભલે ફિલ્મોમાં બહુ એક્ટિવ ન હોય.  પરંતુ તેમ છતાં તે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લે છે. રવિના વેબ સિરીઝ અને તેની વચ્ચે ફિલ્મોમાં જોવા મળે છે. રવિનાની સુંદરતાની ચમક હજુ પણ અકબંધ છે. આજે રવિના અનિલ થડાની સાથે વિવાહિત જીવનનો આનંદ માણી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તે બોલિવૂડ અભિનેતાના પ્રેમમાં હતી. રવીના આ અભિનેતાને એટલો બધો પ્રેમ કરતી હતી કે જ્યારે તે તેનાથી અલગ થઈ ત્યારે તેને જોરદાર ઝટકો લાગ્યો હતો.

અક્ષય કુમાર સાથે રવિનાના સંબંધો

90ના દાયકામાં અક્ષય અને રવીનાના પ્રેમ સંબંધની ઘણી ચર્ચા થઈ હતી. બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ પણ કર્યા હતા. પરંતુ તેમની લવ સ્ટોરી અધૂરી રહી. તમને જણાવી દઈએ કે  અક્ષય અને રવિના 1994માં આવેલી ફિલ્મ 'મોહરા'ના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ બની અને દર્શકોએ તેમની જોડી પર ઘણો પ્રેમ વરસાવ્યો. આ પછી બંન્ને દરેક જગ્યાએ એકસાથે હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળતા હતા. બંનેના લગ્નને લઈને ઘણી અફવાઓ ચાલી રહી હતી. આખરે બંનેનું થોડા સમય પછી બ્રેકઅપ થઈ ગયું અને રવિનાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું.

આ અભિનેત્રી બની હતી બ્રેકઅપનું કારણ

વર્ષ 1999માં અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે અક્ષયે ફિલ્મનું છેલ્લું શૂટિંગ પૂરું થતાંની સાથે જ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તેમ થઇ શક્યું નહીં. બાદમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે અક્ષય રવિના સિવાય શિલ્પા શેટ્ટીને પણ ડેટ કરી રહ્યો હતો. આ સમાચારે રવિનાને તોડી નાખી. આવી સ્થિતિમાં તેણે અક્ષય સાથેના સંબંધોને પૂરા કરવાનું વધુ સારું માન્યું. આ પછી 22 ફેબ્રુઆરી 2004ના રોજ રવિનાએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા. રવિનાએ લગ્ન પહેલા જ બે દીકરીઓને દત્તક લીધી હતી. તેમની દત્તક પુત્રીઓનાં નામ પૂજા અને છાયા છે. તેને અનિલથી રાશા અને રણબીર નામના બે બાળકો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget