શોધખોળ કરો

મણિપુરની શરમજનક ઘટના પર અનુપમ ખેરે ઠાલવ્યો રોષ, કહ્યું- ‘એવી સજા આપો કે કોઈ એવું વિચારતા પણ કાંપી ઉઠે’

Anupam Kher Reaction: મણિપુરમાં બનેલી શરમજનક ઘટના પર અનુપમ ખેરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

Anupam Kher Reaction On Manipur Violence: જ્યારથી મણિપુરની મહિલાઓના નગ્ન સરઘસનો શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો જોયા બાદ દરેકના રૂવાડા ઉભા થઇ ગયા છે. આ વીડિયો જોયા બાદ દરેક લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. હવે આ યાદીમાં અનુપમ ખેરનું નામ પણ સામેલ થઈ ગયું છે. અનુપમ ખેરે આ કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજાની માંગ કરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

મણિપુરની શરમજનક ઘટના પર અનુપમ ખેરે ઠાલવ્યો ગુસ્સો

તો આ તરફ બોલિવૂડ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું- મણિપુરમાં બે મહિલાઓ સાથે રાક્ષસી વર્તનની ઘટના શરમજનક છે. મારા મનમાં પણ ઘણો ગુસ્સો જાગ્યો છે.હું રાજ્ય સરકાર/કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે આ જઘન્ય કૃત્ય માટે જવાબદાર લોકોને સખત સજા કરવામાં આવે. એવી સજા કે જેના વિશે વિચારીને પણ કોઈ પણ થથરી ઉઠે.

યુઝર્સે અનુપમ ખેરને કર્યો સપોર્ટ  

અનુપમ ખેરની પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- મિડલ ઈસ્ટની સજા ભારતમાં પણ થવી જોઈએ. તેને સીધો ફાંસીએ લટકાવી દેવો જોઈએ. જેથી ફરી કોઈ આવી હિંમત ના કરે. આ સાથે જ એકે અનુપમ ખેરને ટોણો પણ માર્યો હતો. તેણે લખ્યું- તમે પણ લાંબા સમય સુધી સૂઈ ગયા હતા? આજે તમને મણિપુર યાદ આવી રહ્યું છે, તમને લોકોને ફિલ્મ બનાવવાનો મોકો મળ્યો છે.

જયા બચ્ચને પણ ઠાલવ્યો રોષ 

જયા બચ્ચને પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેણે કહ્યું- મને એટલું ખરાબ લાગ્યું કે હું આખો વીડિયો પણ જોઈ શકી નહીં. કોઈને સ્ત્રીઓની ચિંતા નથી. મહિલાઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. આ ખૂબ જ નિરાશાજનક છે. મહિલાઓ સાથે દરરોજ કંઈક ને કંઈક બનતું રહે છે. આ ખૂબ જ દુઃખદ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget