શોધખોળ કરો

Money Laundering Case: PADMANના પ્રોડ્યુસર પ્રેરણા અરોરા વિરુદ્ધ EDએ દાખલ કર્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો?

બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર પ્રેરણા અરોરાનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં મની લોન્ડરિંગ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પ્રેરણા અરોરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે

Padman Producer Prerna Arora Money Laundering Case: બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર પ્રેરણા અરોરાનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં મની લોન્ડરિંગ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પ્રેરણા અરોરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રેરણા અરોરા વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

શું છે સમગ્ર કેસ?

હકીકતમાં મની લોન્ડરિંગના કેસમાં પ્રેરણા અરોરાને ભૂતકાળમાં ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. જે અંતર્ગત પ્રોડ્યુસર પ્રેરણા અરોરાએ ઇડી સમક્ષ હાજર થવાનું હતું પરંતુ મુંબઈની બહાર હોવાને કારણે તે ઈડી સમક્ષ હાજર થઈ શક્યા ન હોતા. પ્રેરણા અરોરાના વકીલોએ ED ઓફિસ પહોંચીને આ માહિતી આપી હતી. આવી સ્થિતિમાં હવે EDએ પોતાના તરફથી કડક પગલાં લેતા પ્રેરણા અરોરા વિરુદ્ધ 31 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસ હેઠળ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રેરણા અરોરા વિરુદ્ધ પ્રખ્યાત નિર્માતા વાસુ ભગનાની દ્વારા 31.6 કરોડ રૂપિયા પરત ન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

પ્રેરણા અરોરા પહેલા જ જેલમાં જઈ ચૂકી છે

પેડમેન, ટોયલેટ એક પ્રેમ કથા, અને પરી જેવી ઘણી બોલીવુડ ફિલ્મોમાં નિર્માતા તરીકે કામ કરનાર પ્રોડ્યુસર પ્રેરણા અરોરા 8 મહિના જેલમાં વિતાવી ચૂકી છે. હકીકતમાં, કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પ્રેરણા અરોરાને વર્ષ 2018 અને 2019 દરમિયાન લગભગ 8 મહિના જેલમાં પસાર કરવા પડ્યા હતા. જે બાદ તે જામીન પર બહાર આવ્યા હતા. દરમિયાન હવે EDની આ કાર્યવાહી બાદ પ્રેરણા અરોરાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
Embed widget