શોધખોળ કરો

Vaibhavi Upadhyayaની અસ્થિઓનું નર્મદા નદીમાં થશે વિસર્જન, પરિવાર આવશે ગુજરાત

Vaibhavi Upadhyaya: વૈભવી ઉપાધ્યાયના અવસાન બાદ તેના પરિવારે વૈભવીના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજી હતી. આ પછી, આખો પરિવાર વૈભવીની અસ્થિ સાથે ગુજરાત આવવા રવાના થશે.

Vaibhavi Upadhyaya: વૈભવી ઉપાધ્યાયના અવસાન બાદ તેના પરિવારે વૈભવીના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજી હતી. આ પછી, આખો પરિવાર વૈભવીની અસ્થિ સાથે ગુજરાત આવવા રવાના થશે. કહેવામાં આવી રહ્યું છે કે વૈભવીની અસ્થિ નર્મદા નદીમાં વહેવડાવવામાં આવશે. તેની નજીકની મિત્ર આકાંક્ષા રાવતે આ વિશે જણાવ્યું હતું.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vaibhavi Upadhyaya (@vaibhaviupadhyaya)

આકાંક્ષા રાવતે શું કહ્યું?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, આકાંક્ષા રાવતે કહ્યું- અમે બધા આ સમયે વૈભવીના પરિવાર સાથે છીએ. તેમને અમારી સૌથી વધુ જરૂર છે. અન્ય કેટલાક નજીકના મિત્રો છે જેઓ સીધા ગોવાથી અહીં આવ્યા છે. તેઓ પણ હાલ પરિવાર સાથે રહેશે. તેઓ હવે મારી સાથે રહે છે. આજે વૈભવી માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં વૈભવીનો પરિવાર ગુજરાત જવા રવાના થશે. વૈભવીની અસ્થિને નર્મદા નદીમાં વહાવવામાં આવશે.

આ દરમિયાન આકાંક્ષાએ વૈભવીને યાદ કરીને તેના સ્વભાવ વિશે જણાવ્યું. આકાંક્ષાએ કહ્યું- 'તે એક પારિવારિક વ્યક્તિ હતી. વૈભવીના ઘણા મિત્રો હતા. તેની પ્રાથમિકતા હંમેશા તેની માતા રહેતી. હું તેના વિશે વિચારીને દુઃખી છું કે તે કેવી રીતે આ પીડાનો સામનો કરી રહી હશે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયે ગોવામાં એક રેસ્ટોબાર ખોલ્યો હતો. આકાંક્ષાએ જણાવ્યું કે વૈભવીએ ગોવામાં એક રેસ્ટોબાર ખોલ્યો હતો. તે જ સમયે, તે પણ જય સાથે ખૂબ ખુશ હતી. મને યાદ છે કે તે કેવી રીતે સારા જીવનસાથીની શોધમાં હતી. તેણી તેના જીવનમાં સ્થિર થવા માંગતી હતી. હું વિશ્વાસ કરી શકતો નથી કે તે હવે અમારી સાથે નથી.

અકસ્માતમાં મોતને ભેટેલી અભિનેત્રીને લઈ SPએ કર્યો ખુલાસો

સારાભાઈ વર્સીસ સારાભાઈ' ગુજરાતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયે 23 મેના રોજ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. ખૂબ જ નાની વયે આ દુનિયા છોડી દેવાના કારણે તેમના પરિવારજનો અને મિત્રોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવી તેની ફોર્ચ્યુનર કારમાં તેના મંગેતર સાથે હિમાચલ પ્રદેશની તીર્થન ઘાટીની મુલાકાતે જઈ રહી હતી. તે જ સમયે બંજાર નજીક સિધવા ખાતે તેણે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને વાહન 50 ફૂટ ઊંડી ખાડીમાં ખાબક્યું અને વૈભવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

હવે આ અકસ્માતને લઈને કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. કુલ્લુના એસપી સાક્ષી વર્માએ પીટીઆઈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વૈભવી કારની બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે તેમ કરી શકી નહીં અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. એસપીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વૈભવી કારની બારીમાંથી બહાર નીકળવા માંગતી હતી. આ માટે તેને ભારે મથામણ પણ કરી હતી પરંતુ તેને માથામાં ઈજા થઈ, જે જીવલેણ સાબિત થઈ. આ ગુજરાતી અભિનેત્રીને બંજરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget