શોધખોળ કરો

Film Updates: બૉલીવુડની બે કૉમેડી ફિલ્મોની આવી રહી છે ત્રીજી સિઝન, જાણો ડિટેલ્સ.....

જાણકારી અનુસાર, હેરાફેરીના નિર્માતાઓએ ત્રીજો ભાગ શરુ કરવાની તૈયારી આદરી છે. મોટાભાગે અક્ષય કુમાર, પરેશ રાવલ તથા સુનિલ શેટ્ટીની ત્રિપુટીને જ જ રિપીટ કરાય તેવી સંભાવના છે.

Hera Pheri 3 & Welcome 3: બૉલીવુડ ફિલ્મોમાં 'હેરાફેરી' અને 'વેલકમ' હિટ ફિલ્મ સીરીઝમાંની એક છે. બન્નેના બે-બે પાર્ટ રિલીઝ થઇ ચૂક્યા છે, અને ફેન્સને આના ત્રીજા ભાગોનો પણ બેસબ્રીથી ઇન્તજાર હતો, હવે આ ફેન્સ માટે એક ખુશખબર સામે આવી છે. 'હેરાફેરી' અને 'વેલકમ'ના ત્રીજા ભાગને જલદી રિલીઝ થવાની વાત સામે આવી છે. 

'હેરાફેરી'માં અક્ષય કુમર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ જોવા મળ્યા હતા, તો વળી 'વેલકમ'માં અનિલ કપૂર અને નાના પાટેકરે ગેન્ગસ્ટર બનીને લોકોના દિલ જીતી લીધા હતા. હવે બન્ને ફિલ્મોના ત્રીજા ભાગ સાથે જોડાયેલુ અપડેટ સામે આવ્યુ છે. 

જાણકારી અનુસાર, હેરાફેરીના નિર્માતાઓએ ત્રીજો ભાગ શરુ કરવાની તૈયારી આદરી છે. મોટાભાગે અક્ષય કુમાર, પરેશ રાવલ તથા સુનિલ શેટ્ટીની ત્રિપુટીને જ જ રિપીટ કરાય તેવી સંભાવના છે. પરેશ રાવલનું બાબુ ભૈયાનું કેરેક્ટર એક કલ્ટ ક્લાસિક કેરેકટર બની ચૂક્યું છે અને તેને લગતાં મીમ્સ પણ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતાં રહે છે. આથી આ પાત્રને ફરી સજીવન કરવા પ્રયાસ થઈ રહ્યા છે. 

બીજી તરફ અનિલ કપૂર અને નાના પાટેકરને વેલકમ થ્રીમાં સાથે લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આ ફિલ્મના કેટલાય ડાયલોગ તથા સિચ્યુએશનની ક્લિપ  પણ આજની તારીખે ઈન્ટરનેટ પર વાયરલ છે. જોકે, નિર્માતાઓએ ફિરોઝ ખાનનો કોઈ વિકલ્પ વિચારવો પડશે. હેરાફેરી માં પ્રિયદર્શનનાં દિગ્દર્શનની પણ કમાલ હતી. જોકે, હવે તેમનું સ્થાન કોઈ અન્ય દિગ્દર્શક લઈ શકે છે.

આ પણ વાંચો............

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget