શોધખોળ કરો

Naseeruddin Shahએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું:- 'આજકાલ મુસ્લિમોને નફરત કરવાની ફેશન બની ગઈ છે'

નસીરુદ્દીન શાહે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને એકથી એક હિટ ફિલ્મો આપી છે. હાલમાં જ મુસલમાનોને લઈને એક મોટું નિવેદન આપતા અભિનેતાએ કહ્યું હતું કે તેમને નફરત કરવી એક ફેશન બની ગઈ છે.

Naseeruddin Shah Web Series Taj:  નસીરુદ્દીન શાહનું નામ તે બોલિવૂડ સ્ટાર્સમાં સામેલ છે જેમની એક્ટિંગ પાછળ સૌ કોઈ દીવાનું છે. થોડા સમય પહેલા અભિનેતાની વેબ સિરીઝ 'તાજ' રીલિઝ થઈ હતી. જેમાં તેના કામને ખૂબ જ વખાણ મળ્યા છે. બીજી તરફ દેશના દરેક મુદ્દા પર નિખાલસ જવાબો આપનાર નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેશન બની ગઈ છે.. જેને સરકાર સિનેમા દ્વારા ખૂબ જ ચાલાકીથી ફેલાવી રહી છે.

મુસ્લિમોને નફરત કરવી ફેશન બની ગઈ છે: નસીરુદ્દીન શાહ

તાજેતરમાં નસીરુદ્દીન શાહે indianexpress.comને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'કેટલીક ફિલ્મો અને શોનો ઉપયોગ પ્રચાર તરીકે થઈ રહ્યો છે. આ સાથે ચૂંટણીમાં મત મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ શાસક પક્ષ તેમનો ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કરી રહ્યો છે.આ જ કારણ છે કે આજકાલ શિક્ષિત લોકો માટે પણ મુસ્લિમોને નફરત કરવાની ફેશન બની ગઈ છે.

ચૂંટણી પંચ પણ રહે છે મૌન: નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીને વધુમાં કહ્યું કે, 'ચૂંટણી પંચ પણ આવી બાબતો પર મૌન સેવે છે. રાજકીય પક્ષો ચૂંટણી માટે ધર્મનો ઉપયોગ કરે છે ત્યારે ચૂંટણી પંચ મૌન રહે છે. બીજી તરફ જો કોઈ મુસ્લિમ નેતાએ અલ્લાહ હુ અકબર કહીને વોટ માંગ્યા હોત તો અત્યાર સુધીમાં મોટો હંગામો મચી ગયો હોત.

નસીરુદ્દીન શાહે પીએમ મોદી પર નિશાન સાધ્યું

પીએમ મોદી પર નિશાન સાધતા અભિનેતા કહે છે કે, 'આપણા વડાપ્રધાન પણ આજકાલ આ બધી વસ્તુઓ વાપરે છે પરંતુ તેમ છતાં હારી જાય છે. તેથી જ હું આશા રાખું છું કે આ બધુ સમાપ્ત થઈ જશે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Contiloe Pictures (@contiloepictures)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નસીરુદ્દીન શાહ છેલ્લી વખત વેબ સિરીઝ 'તાજ'માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં તેમની સાથે અદિતિ રાવ હૈદરી, આશિમ ગુલાટી, સંધ્યા મૃદુલ, રાહુલ બોઝ જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
Embed widget