શોધખોળ કરો

સુશાંત સિંહ પર ફિલ્મ બનાવનારા પ્રૉડ્યૂસરોને સુશાંતના પરિવારના વકીલે શું આપી ધમકી, જાણો વિગતે

સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે આ મામલે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, સુશાંતની લાઇફ પર તેના પિતાની સહમતિ વિના કોઇપણ ફિલ્મ, સીરિયલ કે પુસ્તક નથી લખી શકતુ

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કેટલાક ફિલ્મ પ્રૉડ્યૂસરોએ ઇચ્છા દર્શાવી છે કે તે સુશાંત સિંહની લાઇફને મોટા પદડા પર લઇ જાય. સુશાંત સિંહની જીવની પર ફિલ્મ બનાવવામાં આવે. સુશાંત સિંહની લાઇફ પર આધારિત ફિલ્મના ટાઇટલના રજિસ્ટ્રેશન માટે ફિલ્મ પ્રૉડ્યૂસર્સ એસોસિએશનની પાસે કેટલીય એપ્લિકેશન આવી છે. હવે સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે આ મામલે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, સુશાંતની લાઇફ પર તેના પિતાની સહમતિ વિના કોઇપણ ફિલ્મ, સીરિયલ કે પુસ્તક નથી લખી શકતુ. વિકાસ સિંહે કહ્યું કે, જો કોઇપણ તેમની સહમતિ વિના આ પ્રૉજેક્ટ પર કામ કરે છે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ બધાની વચ્ચે પ્રૉડ્યૂસર્સ એસોસિએશનને મળેલી એપ્લિકેશનમાં સુસાંત, સુશાંત સિંહ રાજપૂત, અને સુશાંત રાજપૂતઃ બાયોગ્રાફી જેવા ટાઇટલ સામેલ છે. કેટલાક ફિલ્મ એસોસિએશને સુશાંતના નામ પર જ ટાઇટલ આપવા માટે એપ્લિકેશન કરી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની લાઇફ પર પહેલાથી જ બે ફિલ્મોની જાહેરાત થઇ ચૂકી છે. આને લઇને કાસ્ટ પણ તૈયાર છે. પરંતુ આ બન્ને ફિલ્મો વિવાદોમાં ફસાઇ ગઇ છે. કેમકે આ બન્નેના ફિલ્મના પ્રૉડ્યૂસરે દાવો કર્યો હતો કે સુશાંત જેવો દેખાતો ટિકટૉક સ્ટાર રહેલો સચિન તિવારી જ ફિલ્મમાં સુશાંતની ભૂમિકા નિભાવશે. એક ફિલ્મનુ નામ સુસાઇડ યા મર્ડરઃ એ સ્ટાર વૉઝ લૉસ્ટ અને બીજી ફિલ્મનુ નામ શશાંક છે. સુશાંત સિંહ પર ફિલ્મ બનાવનારા પ્રૉડ્યૂસરોને સુશાંતના પરિવારના વકીલે શું આપી ધમકી, જાણો વિગતે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનને પોતાના મુંબઇ સ્થિત બ્રાંદ્રાવાળા ઘરે આત્મહત્યા કરી લીધી હતી, બાદમાં આ કેસની તપાસ મુંબઇ પોલીસે ચલાવી પરંતુ સુશાંતના પિતાએ પટનામાં એફઆઇઆર દાખલ કરતા વિવાદ થયો અને અંતે સુપ્રીમ કોર્ટે આ કેસને સીબીઆઇને સોંપી દીધો હતો. સુશાંત સિંહ પર ફિલ્મ બનાવનારા પ્રૉડ્યૂસરોને સુશાંતના પરિવારના વકીલે શું આપી ધમકી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget