શોધખોળ કરો

Nawazuddin : નવાઝુદ્દીન સિદ્દીકી વિરૂદ્ધ ષડયંત્ર? નોકરાણી કેસમાં ગજબનો યુ-ટર્ન

નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણીએ એક વીડિયો દ્વારા આ વાત કહેતા વિવાદ સર્જાયો હતો

Nawazuddin’s House Help : છેલા કેટલાક સમયથી અભિનય ક્ષેત્રે ધુમ મચાવનાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્ધીકી વિવાદમાં સપડાયેલો રહે છે. પહેલા પત્નીને લઈને તો ફરી તેની નોકરાણીને લઈને. તેની નોકરાણીએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે અભિનેતાએ તેને દુબઈમાં રઝળતી છોડી દીધી છે. નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણીએ એક વીડિયો દ્વારા આ વાત કહેતા વિવાદ સર્જાયો હતો અને અભિનતાની ટિકા થઈ હતી. પરંતુ હવે આ ઘટનામાં યુ-ટર્ન આવ્યો છે. 

હાઉસ હેલ્પ સપના રોબિને કહ્યું હતું કે, તેની પાસે ખાવા માટે પણ કંઈ નથી. ત્યારબાદ નવાઝુદ્દીનની પત્ની આલિયાના વકીલ પણ નોકરાણીને લઈને સતત ટ્વીટ કરી રહ્યા હતાં. આ તમામ વિવાદો વચ્ચે સપના રોબિનનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે કહ્યું કે જે થયું તે યોગ્ય નથી. કલાકારો ખૂબ સારા છે. તેણી માફી માંગે છે. તેમજ તેણે પોતાના તમામ આરોપો પાછા ખેંચી લીધા છે.

નવાઝુદ્દીનની નોકરાણીએ હવે નવા વીડિયોમાં કહ્યું છે કે, હું હાથ જોડીને નવાઝ સરની માફી માંગુ છું. આમ તો હું માફીને લાયક નથી. મેં જે પણ કર્યું તે કોઈના દબાણમાં આવીને કર્યું. હું નથી ઈચ્છતો કે તમારી સાથે કંઈ ખોટું થાય. તમે ખૂબ જ સારા વ્યક્તિ છો. જે પણ થયું તેના માટે હું માફી માંગુ છું. તમે સોશિયલ મીડિયા પર જે પણ વીડિયો જોયો તે તદ્દન ખોટો હતો. અનુપ ભૈયા સાથે વાત કરી હતી. ત્યારે મેડમ દ્વારા તમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટો કેસ છે. હું તમને એટલું જ કહું છું કે તમે ઘરે પાછા ફરો.

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ કર્યો દાવો

આ અગાઉ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. તેના વકીલ રિઝવાન સિદ્દીકીએ આરોપ લગાવ્યો હતો કે, કેટલાક લોકો સપનાને ધમકાવી રહ્યા છે. તેઓ મને કહી રહ્યા છે કે, બધા પૈસા અને કામ આપશે પરંતુ અભિનેતા વિરુદ્ધ કંઈ પણ ના બોલવુ. તેણે ટ્વીટમાં એવો પણ દાવો કર્યો હતો કે, અભિનેતાના સચિવ અનુપ સપનાને ધમકી આપી રહ્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણીએ રડતા રડતા કહી આ વાત 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણીએ રડતો એક વીડિયો શેર કર્યો હતો. જ્યાં તેણી કહે છે કે નવાઝે તેને દુબઈમાં એકલી છોડી દીધી હતી. અહીં ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. મારી પાસે પૈસા નથી. હું વિનંતી કરું છું કે, મને અહીંથી બહાર કાઢો અને મારો પગાર નક્કી કરો. હું મારા ઘર પાછા ભારત જવા માંગુ છું. મને ટિકિટના પૈસા અને પગાર પણ આપો.

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્નીની લડાઈ કોર્ટ સુધી પહોંચી 

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ પણ અભિનેતા પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. તેણીએ તેના સાસરિયાઓ પર શોષણ અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આલિયાની સાસુએ પણ તેના પર ઘણા આરોપો લગાવ્યા અને પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget