શોધખોળ કરો

Raghav Chadhaએ Parineeti Chopraને લઈને કર્યો ખુલાસો, કહ્યું- તેના આવવાથી લાઈફ...

દરેક વ્યક્તિ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે, અભિનેત્રીના રાજનેતા મંગેતરે ખુલાસો કર્યો છે કે પરિણીતી સાથે તેની સગાઈ પછી તેનું જીવન કેટલું બદલાઈ ગયું છે.

Raghav Chadha On Parineeti Chopra: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી ચર્ચામાં છે. કપલે 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. ત્યારે ચાહકો આ પ્રેમાળ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં પરિણીતી અને રાઘવ તેમના જીવનનો સૌથી સુંદર સમય માણી રહ્યા છે. લગ્ન પહેલા તેઓ એકબીજા સાથે મસ્તીભરી પળો પણ વિતાવી રહ્યા છે. આ બધાની વચ્ચે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે પરિણીતી સાથે સગાઈ કર્યા પછી તેમનું જીવન કેવી રીતે બદલાઈ ગયું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

પરિણીતી સાથેની સગાઈ પછી રાઘવ ચઢ્ઢાનું જીવન કેવી રીતે બદલાઈ ગયું

ધ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથેની પોતાની સગાઈ વિશે વાત કરી હતી. આ દરમિયાન રાજનેતાએ એ પણ ખુલાસો કર્યો કે પરિણીતી સાથે સગાઈ કર્યા પછી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. તેણે કહ્યું કે પરિણીતી સાથે સગાઈ કર્યા બાદ તેના મિત્રો અને સહકર્મીઓ તેને થોડી ચીડવે છે.

રાઘવ -પરિણીતી જલ્દી કરશે લગ્ન 

રાઘવે કહ્યું, "ઠીક છે, મને લાગે છે કે આપણે આ વાતચીતને રાજકીય ગઠબંધન સુધી સીમિત રાખવી જોઈએ ના કે વ્યક્તિગત ગઠબંધનો સુધી. પરંતુ હા મારા સહયોગી, પાર્ટીના સાથીદારો અને મારા સિનિયર હવે થોડો ઓછો ચીડવે છે. પહેલા તેઓ મને લગ્ન માટે કહેતા હતા. હવે તેઓ મને ઓછું ચીડવે છે. કેમ કે તેઓ જાણે છે કે હું બહુ જલ્દી લગ્ન કરવાનો છું. હવે આનાથી વધુ તો તમને જાણકારી નહિ મળી શકે. કેમ કે અહી આપણે પાર્ટી વિશે વાત કરીએ તો એ વધુ સારું રહેશે.

રાઘવ-પરિણીતીના લગ્ન ક્યારે થશે?

રાઘવ અને પરિણીતી ટોક ઓફ ધ ટાઉન રહે છે. આ કપલના લગ્નની વાત કરીએ તો એવા અહેવાલો છે કે આ કપલ ઓક્ટોબરમાં લગ્ન કરવાનું વિચારી રહ્યું છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કપલે ગુરુગ્રામમાં રિસેપ્શનની તૈયારીઓ કરી લીધી છે. જોકે, અત્યાર સુધી પરિણીતી અને રાઘવ દ્વારા તેમના લગ્નને લઈને સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
Hun To Bolish : હું તો બોલીશ : દવા કે ચોકસ્ટીક?
Hun To Bolish : હું તો બોલીશ : મેયરનું દર્દ, ચીફ ઓફિસરનો દમ !
AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
India-US trade deal : ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝાટકો!, ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણનાં કર્યા ભરપેટ વખાણ: વિપક્ષ પર ભડકતા કહ્યું - 'દેશ સાથે વિશ્વાસઘાત કર્યો...’
આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણનાં કર્યા ભરપેટ વખાણ: વિપક્ષ પર ભડકતા કહ્યું - 'દેશ સાથે વિશ્વાસઘાત કર્યો...’
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
Embed widget