શોધખોળ કરો

Raghav Chadhaએ Parineeti Chopraને લઈને કર્યો ખુલાસો, કહ્યું- તેના આવવાથી લાઈફ...

દરેક વ્યક્તિ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે, અભિનેત્રીના રાજનેતા મંગેતરે ખુલાસો કર્યો છે કે પરિણીતી સાથે તેની સગાઈ પછી તેનું જીવન કેટલું બદલાઈ ગયું છે.

Raghav Chadha On Parineeti Chopra: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી ચર્ચામાં છે. કપલે 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. ત્યારે ચાહકો આ પ્રેમાળ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં પરિણીતી અને રાઘવ તેમના જીવનનો સૌથી સુંદર સમય માણી રહ્યા છે. લગ્ન પહેલા તેઓ એકબીજા સાથે મસ્તીભરી પળો પણ વિતાવી રહ્યા છે. આ બધાની વચ્ચે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે પરિણીતી સાથે સગાઈ કર્યા પછી તેમનું જીવન કેવી રીતે બદલાઈ ગયું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

પરિણીતી સાથેની સગાઈ પછી રાઘવ ચઢ્ઢાનું જીવન કેવી રીતે બદલાઈ ગયું

ધ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથેની પોતાની સગાઈ વિશે વાત કરી હતી. આ દરમિયાન રાજનેતાએ એ પણ ખુલાસો કર્યો કે પરિણીતી સાથે સગાઈ કર્યા પછી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. તેણે કહ્યું કે પરિણીતી સાથે સગાઈ કર્યા બાદ તેના મિત્રો અને સહકર્મીઓ તેને થોડી ચીડવે છે.

રાઘવ -પરિણીતી જલ્દી કરશે લગ્ન 

રાઘવે કહ્યું, "ઠીક છે, મને લાગે છે કે આપણે આ વાતચીતને રાજકીય ગઠબંધન સુધી સીમિત રાખવી જોઈએ ના કે વ્યક્તિગત ગઠબંધનો સુધી. પરંતુ હા મારા સહયોગી, પાર્ટીના સાથીદારો અને મારા સિનિયર હવે થોડો ઓછો ચીડવે છે. પહેલા તેઓ મને લગ્ન માટે કહેતા હતા. હવે તેઓ મને ઓછું ચીડવે છે. કેમ કે તેઓ જાણે છે કે હું બહુ જલ્દી લગ્ન કરવાનો છું. હવે આનાથી વધુ તો તમને જાણકારી નહિ મળી શકે. કેમ કે અહી આપણે પાર્ટી વિશે વાત કરીએ તો એ વધુ સારું રહેશે.

રાઘવ-પરિણીતીના લગ્ન ક્યારે થશે?

રાઘવ અને પરિણીતી ટોક ઓફ ધ ટાઉન રહે છે. આ કપલના લગ્નની વાત કરીએ તો એવા અહેવાલો છે કે આ કપલ ઓક્ટોબરમાં લગ્ન કરવાનું વિચારી રહ્યું છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કપલે ગુરુગ્રામમાં રિસેપ્શનની તૈયારીઓ કરી લીધી છે. જોકે, અત્યાર સુધી પરિણીતી અને રાઘવ દ્વારા તેમના લગ્નને લઈને સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget