શોધખોળ કરો

સુશાંત કેસને CBIને સોંપવાને લઇને શરદ પવારે કઇ તપાસ સાથે જોડીને મજાક ઉડાવી, જાણો વિગતે

પવારે સુશાંત સિંહ રાજપૂત કેસની પાસ સીબીઆઇને કરાવવા ઉપર કટાક્ષ કર્યો છે.પોતાના ટ્વીની સીરીઝમાં શરદ પવારે ડૉ.નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસને યાદ કરતા કહ્યું કે, આ તપાસનો હજુ સુધી કોઇ કોઇ ઉકેલ નથી આવી શક્યો

મુંબઇઃ સુપ્રીમ કોર્ટે કાલે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસની તપાસની જવાબદારી હવે સીબીઆઇને સોંપી દીધી છે. આના પર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ સાથી દળ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. પવારે કહ્યું કે, તેમને ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનુ સન્માન કરશે અને તપાસમાં પુરેપુરી સહયોગ કરશે. સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપી દીધી છે, આના પર શરદ પવારે મજાક પણ ઉડાવી અને કટાક્ષ કરતુ એક ટ્વીટ કર્યુ હતુ. શરદ પવારે પોતાના ટ્વીટમાં લખ્યું- સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસની પ્રક્રિયા સીબીઆઇને સોંપવાનો આદેશ કર્યો છે. મને ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયનુ સન્માન કરશે અને તપાસમાં પુરેપુરો સહયોગ આપશે. સાથે પવારે સુશાંત સિંહ રાજપૂત કેસની પાસ સીબીઆઇને કરાવવા ઉપર કટાક્ષ કર્યો છે.પોતાના ટ્વીની સીરીઝમાં શરદ પવારે ડૉ.નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસને યાદ કરતા કહ્યું કે, આ તપાસનો હજુ સુધી કોઇ કોઇ ઉકેલ નથી આવી શક્યો. પોતાના ટ્વીટમાં લખ્યું - મને આશા છે કે, આ તપાસનુ રિઝલ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસ જેવી આવે. 2014માં સીબીઆઇ દ્વારા શરૂ કરવામાં આવેલી દાભોલકર હત્યાની તપાસનો હજુ સુધી કોઇ ઉકેલ નથી આવ્યો.
સુશાંત કેસમાં પોતાનો ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું- એક પ્રતિભાશાળી અભિનેતાનુ મોતનુ સત્ય બધા જાણવા માંગે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યુ હતુ ત્યારે મુંબઇ પોલીસે એડીઆર નોંધાવી હતી. પોસ્ટમોર્ટ્મ બાદ મુંબઇ પોલીસે સંજ્ઞેય અપરાધ નહીં માનીને આ કેસની એફઆઇઆર ન હતી નોંધી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પટનામાં નોંધાયેલી એફઆઇઆર બિલકુલ યોગ્ય છે, અને આ કેસને ધ્યાનમાં રાખીને અમે અમારી વિશેષ શક્તિ અંતર્ગત તપાસ સીબીઆઇને સોંપી રહ્યાં છીએ. હવે આ મામલા સાથે જોડાયેલી દરેક કડીઓની તપાસ સીબીઆઇ જ કરશે. સુશાંત કેસને CBIને સોંપવાને લઇને શરદ પવારે કઇ તપાસ સાથે જોડીને મજાક ઉડાવી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget