શોધખોળ કરો

સુશાંત કેસને CBIને સોંપવાને લઇને શરદ પવારે કઇ તપાસ સાથે જોડીને મજાક ઉડાવી, જાણો વિગતે

પવારે સુશાંત સિંહ રાજપૂત કેસની પાસ સીબીઆઇને કરાવવા ઉપર કટાક્ષ કર્યો છે.પોતાના ટ્વીની સીરીઝમાં શરદ પવારે ડૉ.નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસને યાદ કરતા કહ્યું કે, આ તપાસનો હજુ સુધી કોઇ કોઇ ઉકેલ નથી આવી શક્યો

મુંબઇઃ સુપ્રીમ કોર્ટે કાલે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસની તપાસની જવાબદારી હવે સીબીઆઇને સોંપી દીધી છે. આના પર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ સાથી દળ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. પવારે કહ્યું કે, તેમને ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનુ સન્માન કરશે અને તપાસમાં પુરેપુરી સહયોગ કરશે. સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપી દીધી છે, આના પર શરદ પવારે મજાક પણ ઉડાવી અને કટાક્ષ કરતુ એક ટ્વીટ કર્યુ હતુ. શરદ પવારે પોતાના ટ્વીટમાં લખ્યું- સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસની પ્રક્રિયા સીબીઆઇને સોંપવાનો આદેશ કર્યો છે. મને ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયનુ સન્માન કરશે અને તપાસમાં પુરેપુરો સહયોગ આપશે. સાથે પવારે સુશાંત સિંહ રાજપૂત કેસની પાસ સીબીઆઇને કરાવવા ઉપર કટાક્ષ કર્યો છે.પોતાના ટ્વીની સીરીઝમાં શરદ પવારે ડૉ.નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસને યાદ કરતા કહ્યું કે, આ તપાસનો હજુ સુધી કોઇ કોઇ ઉકેલ નથી આવી શક્યો. પોતાના ટ્વીટમાં લખ્યું - મને આશા છે કે, આ તપાસનુ રિઝલ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસ જેવી આવે. 2014માં સીબીઆઇ દ્વારા શરૂ કરવામાં આવેલી દાભોલકર હત્યાની તપાસનો હજુ સુધી કોઇ ઉકેલ નથી આવ્યો.
સુશાંત કેસમાં પોતાનો ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું- એક પ્રતિભાશાળી અભિનેતાનુ મોતનુ સત્ય બધા જાણવા માંગે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યુ હતુ ત્યારે મુંબઇ પોલીસે એડીઆર નોંધાવી હતી. પોસ્ટમોર્ટ્મ બાદ મુંબઇ પોલીસે સંજ્ઞેય અપરાધ નહીં માનીને આ કેસની એફઆઇઆર ન હતી નોંધી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પટનામાં નોંધાયેલી એફઆઇઆર બિલકુલ યોગ્ય છે, અને આ કેસને ધ્યાનમાં રાખીને અમે અમારી વિશેષ શક્તિ અંતર્ગત તપાસ સીબીઆઇને સોંપી રહ્યાં છીએ. હવે આ મામલા સાથે જોડાયેલી દરેક કડીઓની તપાસ સીબીઆઇ જ કરશે. સુશાંત કેસને CBIને સોંપવાને લઇને શરદ પવારે કઇ તપાસ સાથે જોડીને મજાક ઉડાવી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Embed widget