શોધખોળ કરો

સિદ્ધાર્થના નિધનથી ભાંગી પડી હતી Shehnaaz Gill, બર્થડે પર થઈ ઈમોશનલ, લખ્યું: હું તને ફરી મળીશ

Shehnaaz On Sidharth Birthday: 'બિગ બોસ 13' ફેમ શહેનાઝ ગિલે સ્વર્ગસ્થ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો જન્મદિવસ ઉજવ્યો હતો. સાથે જ કેટલીક થ્રોબેક તસવીરો પણ શેર કરી છે.

Shehnaaz Gill Celebrating Sidharth Shukla Birthday: આજે એટલે કે 12 ડિસેમ્બર 2022એ ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો જન્મદિવસ છે. જો તે આજે જીવતો હોત તો 42 વર્ષનો હોત. શહેનાઝ ગિલે દિવંગત અભિનેતાના જન્મદિવસને ખાસ બનાવ્યો છે. તેણીએ ગઈકાલે રાત્રે સિડનો જન્મદિવસ ઉજવ્યો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને હૃદય સ્પર્શી નોટ લખી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

શહનાઝે સિદ્ધાર્થનો જન્મદિવસ ઉજવ્યો

શહનાઝ ગિલે સિદ્ધાર્થ શુક્લાના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે સિદ્ધાર્થની હસતી તસવીર પોસ્ટ કરી છે.અને જોડે નોટ પણ લખી છે જે વાંચીને ચાહકો પણ ભાવુક થઈ ગયા છે. શહનાઝે કેપ્શનમાં લખ્યું કે, હું તમને ફરી મળીશ. 12.12" આ સાથે તેણે સફેદ હૃદયનું ઇમોજી બનાવ્યું છે. શહનાઝની આ પોસ્ટ જોઈને ચાહકો 'સિડનાઝ'ની કોમેન્ટ કરી રહ્યા છે. શહનાઝ ગિલે સિદ્ધાર્થ માટે માત્ર પોસ્ટ જ નથી શેર કરી, પરંતુ તેના નામે કેક પણ કાપી છે. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર સિદ્ધાર્થ શુક્લાના જન્મદિવસની ઉજવણીની ઝલક શેર કરી છે. આ સિવાય તેણે સિદ્ધાર્થ સાથેની ઘણી અનસીન તસવીરો પણ શેર કરી છે.


સિદ્ધાર્થના નિધનથી ભાંગી પડી હતી Shehnaaz Gill, બર્થડે પર થઈ ઈમોશનલ, લખ્યું: હું તને ફરી મળીશ


સિદ્ધાર્થના નિધનથી ભાંગી પડી હતી Shehnaaz Gill, બર્થડે પર થઈ ઈમોશનલ, લખ્યું: હું તને ફરી મળીશ

શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનું બોન્ડિંગ

શહનાઝ અને સિદ્ધાર્થ 'બિગ બોસ 13'માં 'સિડનાઝ' બન્યા હતા. એક સમજુ અભિનેતા અને બીજી પંજાબની ચુલબુલ શહનાઝ, બંનેએ પોતાની કેમેસ્ટ્રીથી દર્શકોના દિલને સ્પર્શી લીધા હતા. શોમાં બંને અજાણ્યા હતા અને પછી તેઓએ એક એવું બંધન બનાવ્યું, જે આજે આખો દેશ જાણે છે. કહેવાય છે કે શો પછી બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. ભલે તેઓએ તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા, પરંતુ બંનેએ હંમેશા સમયાંતરે એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી વ્યક્ત કરી. 2 સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થના મૃત્યુ બાદ શહનાઝ એકલી પડી ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુથી તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. લાંબા સમય સુધી આ દુ:ખમાં ડૂબી ગયા બાદ શહનાઝ ફિલ્મી દુનિયામાં પાછી ફરી અને હવે તે પોતાની જાતને વ્યસ્ત રાખી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Embed widget