શોધખોળ કરો

Maharashtra: હવે 'શ્રીદેવી ચોક' તરીકે ઓળખાશે મુંબઈનું આ જંક્શન, દિવંગત અભિનેત્રીના સન્માનમાં BMCનો મોટો નિર્ણય

maharashtra: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની યાદમાં BMCએ લોખંડવાલા કોમ્પ્લેક્સમાં એક જંકશનનું નામ તેમના નામ પર રાખવાની જાહેરાત કરી છે. શનિવારે સાંજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Maharashtra News: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે, BMCએ મુંબઈના લોખંડવાલા જંક્શનને 'શ્રીદેવી ચોક' નામ આપ્યું છે. શ્રીદેવી આ રોડ પર ગ્રીન એકર્સ ટાવરમાં રહેતી હતી. શ્રીદેવીની અંતિમ યાત્રા પણ આ રસ્તા પરથી પસાર થઈ હતી, તેથી નગરપાલિકા અને સ્થાનિક લોકોની વિનંતી પર, તેમના માનમાં ચોકનું નામકરણ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ આજે શનિવારે (12 ઓક્ટોબર) સાંજે 6 કલાકે યોજાશે. બોની કપૂર અને તેમના પરિવારે આ કાર્યક્રમમાં વધુને વધુ લોકોને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું અણધાર્યું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સ માટે મોટો આઘાત હતો. તેમના મૃત્યુ પછી પણ, તેમનો વારસો તેમના ચાહકોના જીવનમાં રહે છે અને તેમની યાદો શ્રદ્ધાંજલિના રૂપમાં જીવંત છે.

તમને જણાવી દઈએ કે શ્રીદેવીના જીવન પર બનેલી બાયોપિકની અફવાઓ પણ સામે આવી છે. જોકે, તેના પતિ બોની કપૂરે આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે કહ્યું હતું કે, તે ખૂબ જ ખાનગી વ્યક્તિ હતી અને તેનું જીવન ખાનગી રહેવુ જોઈએ. મને નથી લાગતું કે આવું ક્યારેય થશે. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું આવું થવા નહીં દઉં.

સ્ટિક્ટ ડાયેટ બન્યું મૃત્યુનું કારણ 
શ્રીદેવી એક એવી અભિનેત્રી હતી જેના અભિનય, નૃત્ય અને સુંદરતાની સામે મોટી મોટી હિરોઈન પણ ફેલ હતી. પોતાની વધતી ઉંમરમાં પણ શ્રીદેવીએ પોતાને યુવાન અને ફિટ રાખી હતી. જો કે, તેની યુવાનીનું રહસ્ય તેનો સ્ટ્રિક્ટ ડાયેટ હતો, જે કદાચ તેના મૃત્યુ તરફ દોરી ગયો. ઓક્ટોબર 2023માં બોની કપૂરનો એક ઈન્ટરવ્યુ હતો, જેમાં તેણે કહ્યું હતું કે શ્રીદેવીને વારંવાર બ્લેકઆઉટ થવાની સમસ્યા હતી. તેની પાછળનું કારણ તેની પોતાની એક આદત હતી, જેને સુધારવા માટે તેના પતિ અને ડોક્ટરે ઘણી વખત સમજાવ્યું હતું, પરંતુ તે માનતી નહોતી.

અભિનેત્રી મીઠાનું સેવન નહોતી કરતી
વાસ્તવમાં તેણે કહ્યું કે અભિનેત્રીએ સ્ક્રીન પર સેફમાં દેખાવા માટે મીઠું નહોતી ખાતી. મીઠું ખાધા પછી ઘણા લોકોના ચહેરા પર સોજો દેખાય છે કારણ કે તે વોટર રિટેન્શનનું કારણ બને છે. ઈન્ટરવ્યુમાં બોની કપૂરે જણાવ્યું કે આ સ્થિતિથી બચવા અને સારા આકારમાં દેખાવા માટે શ્રીદેવીએ મીઠાનું સેવન બિલકુલ નહોતી કરતી. આ કારણે તેને લો બીપી અને બ્લેકઆઉટની સમસ્યા હતી. આ પહેલા પણ તે ઘણી વખત બેભાન થઈ ગઈ હતી. તેણીએ વધુમાં જણાવ્યું કે તે મીઠા વગર સૂપ અને ખોરાક ખાતી હતી. ફિટ રહેવા માટે તે ઘણીવાર ક્રેશ ડાયટનો સહારો લેતી હતી. ડૉક્ટરે ઘણી વાર સમજાવ્યું કે અલબત્ત તમે સલાડ ખાઈ શકો છો પણ તેના પર થોડું મીઠું ઉમેરો. પરંતુ તેણે આ બાબતની ગંભીરતાને અવગણી.

આ પણ વાંચો...

Durga Puja 2024: અજય દેવગન પત્ની કાજોલ અને પુત્ર યુગ સાથે પંડાલમાં પહોંચ્યો, 'સિંઘમ અગેન'ની રિલીઝ પહેલા દુર્ગા માના આશીર્વાદ લીધા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ

વિડિઓઝ

Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
Embed widget