શોધખોળ કરો

Maharashtra: હવે 'શ્રીદેવી ચોક' તરીકે ઓળખાશે મુંબઈનું આ જંક્શન, દિવંગત અભિનેત્રીના સન્માનમાં BMCનો મોટો નિર્ણય

maharashtra: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની યાદમાં BMCએ લોખંડવાલા કોમ્પ્લેક્સમાં એક જંકશનનું નામ તેમના નામ પર રાખવાની જાહેરાત કરી છે. શનિવારે સાંજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Maharashtra News: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે, BMCએ મુંબઈના લોખંડવાલા જંક્શનને 'શ્રીદેવી ચોક' નામ આપ્યું છે. શ્રીદેવી આ રોડ પર ગ્રીન એકર્સ ટાવરમાં રહેતી હતી. શ્રીદેવીની અંતિમ યાત્રા પણ આ રસ્તા પરથી પસાર થઈ હતી, તેથી નગરપાલિકા અને સ્થાનિક લોકોની વિનંતી પર, તેમના માનમાં ચોકનું નામકરણ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ આજે શનિવારે (12 ઓક્ટોબર) સાંજે 6 કલાકે યોજાશે. બોની કપૂર અને તેમના પરિવારે આ કાર્યક્રમમાં વધુને વધુ લોકોને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું અણધાર્યું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સ માટે મોટો આઘાત હતો. તેમના મૃત્યુ પછી પણ, તેમનો વારસો તેમના ચાહકોના જીવનમાં રહે છે અને તેમની યાદો શ્રદ્ધાંજલિના રૂપમાં જીવંત છે.

તમને જણાવી દઈએ કે શ્રીદેવીના જીવન પર બનેલી બાયોપિકની અફવાઓ પણ સામે આવી છે. જોકે, તેના પતિ બોની કપૂરે આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે કહ્યું હતું કે, તે ખૂબ જ ખાનગી વ્યક્તિ હતી અને તેનું જીવન ખાનગી રહેવુ જોઈએ. મને નથી લાગતું કે આવું ક્યારેય થશે. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું આવું થવા નહીં દઉં.

સ્ટિક્ટ ડાયેટ બન્યું મૃત્યુનું કારણ 
શ્રીદેવી એક એવી અભિનેત્રી હતી જેના અભિનય, નૃત્ય અને સુંદરતાની સામે મોટી મોટી હિરોઈન પણ ફેલ હતી. પોતાની વધતી ઉંમરમાં પણ શ્રીદેવીએ પોતાને યુવાન અને ફિટ રાખી હતી. જો કે, તેની યુવાનીનું રહસ્ય તેનો સ્ટ્રિક્ટ ડાયેટ હતો, જે કદાચ તેના મૃત્યુ તરફ દોરી ગયો. ઓક્ટોબર 2023માં બોની કપૂરનો એક ઈન્ટરવ્યુ હતો, જેમાં તેણે કહ્યું હતું કે શ્રીદેવીને વારંવાર બ્લેકઆઉટ થવાની સમસ્યા હતી. તેની પાછળનું કારણ તેની પોતાની એક આદત હતી, જેને સુધારવા માટે તેના પતિ અને ડોક્ટરે ઘણી વખત સમજાવ્યું હતું, પરંતુ તે માનતી નહોતી.

અભિનેત્રી મીઠાનું સેવન નહોતી કરતી
વાસ્તવમાં તેણે કહ્યું કે અભિનેત્રીએ સ્ક્રીન પર સેફમાં દેખાવા માટે મીઠું નહોતી ખાતી. મીઠું ખાધા પછી ઘણા લોકોના ચહેરા પર સોજો દેખાય છે કારણ કે તે વોટર રિટેન્શનનું કારણ બને છે. ઈન્ટરવ્યુમાં બોની કપૂરે જણાવ્યું કે આ સ્થિતિથી બચવા અને સારા આકારમાં દેખાવા માટે શ્રીદેવીએ મીઠાનું સેવન બિલકુલ નહોતી કરતી. આ કારણે તેને લો બીપી અને બ્લેકઆઉટની સમસ્યા હતી. આ પહેલા પણ તે ઘણી વખત બેભાન થઈ ગઈ હતી. તેણીએ વધુમાં જણાવ્યું કે તે મીઠા વગર સૂપ અને ખોરાક ખાતી હતી. ફિટ રહેવા માટે તે ઘણીવાર ક્રેશ ડાયટનો સહારો લેતી હતી. ડૉક્ટરે ઘણી વાર સમજાવ્યું કે અલબત્ત તમે સલાડ ખાઈ શકો છો પણ તેના પર થોડું મીઠું ઉમેરો. પરંતુ તેણે આ બાબતની ગંભીરતાને અવગણી.

આ પણ વાંચો...

Durga Puja 2024: અજય દેવગન પત્ની કાજોલ અને પુત્ર યુગ સાથે પંડાલમાં પહોંચ્યો, 'સિંઘમ અગેન'ની રિલીઝ પહેલા દુર્ગા માના આશીર્વાદ લીધા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget