શોધખોળ કરો

કિરણ સાથે ડિવોર્સ બાદ શું આમિર ખાન ત્રીજા લગ્ન કરશે? મીડિયા સમક્ષ અભિનેતાએ કરી સ્પષ્ટતા

Aamir Khan Third Marriage: આમિર ખાન હાલ તેમણે આપેલા એક ઈન્ટરવ્યુને લઈને ચર્ચામાં છે. ઇન્ટરવ્યુમાં તેમણે ત્રીજા લગ્ન મુદ્દે ખુલાસો કર્યો છે.

Aamir Khan Third Marriage: આમિર ખાન તેમની  ફિલ્મો અને અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. લોકો આમિરને અંગત જીવનને લઈને અનેક સવાલો પૂછે છે. આમિર ખાને 2 લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયા હતા. રીના અને આમિરે 1986માં લગ્ન કર્યા હતા. આ લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા. રીના અને આમિરને બે બાળકો આયરા અને જુનૈદ છે. રીના પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ છે. આમિર અને કિરણ પણ થોડા સમય પહેલા અલગ થઈ ગયા. રીના અને કિરણની જીવનમાંથી વિદાય થયા બાદ હવે બધા પૂછી રહ્યા છે કે, શું તે ત્રીજી વખત લગ્ન કરશે. આમિરે હવે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ સવાલનો જવાબ આપ્યો છે.

કિરણ અને આમિરે વર્ષ 2021માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. હવે તાજેતરમાં, આમિર રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ પર ગયો જ્યાં અભિનેત્રીએ તેને ફરીથી લગ્ન કરવા વિશે પૂછ્યું.

શું આમિર ત્રીજી વખત લગ્ન કરશે?                  

જ્યારે રિયાએ આમિરને ત્રીજી વખત લગ્ન કરવા વિશે પૂછ્યું તો તેણે કહ્યું- 'હવે હું 59 વર્ષનો  થઈ ગયો છું. મને નથી લાગતું કે હવે હું ફરીથી લગ્ન કરી શકીશ. મુશ્કેલ લાગે છે. મારા જીવનમાં અત્યારે ઘણા સંબંધો છે. હું મારા પરિવાર સાથે ફરી જોડાયેલો છું. મારે બાળકો, ભાઈઓ અને બહેનો છે. મારી નજીકના લોકોથી હું ખુશ છું. હું વધુ સારી વ્યક્તિ બનવા માટે કામ કરી રહ્યો છું. તમને જણાવી દઈએ કે આમિરે આ પોડકાસ્ટમાં પોતાની ફિલ્મો અને અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. જેના વિશે તેના ચાહકો ભાગ્યે જ જાણતા હશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન છેલ્લે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ ડાઉન સિન્ડ્રોમ પર આધારિત છે. આ ફિલ્મમાં આમિર સાથે જેનેલિયા ડિસોઝા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો 

Stree 2 Collection: બૉક્સ ઓફિસ પર 'સ્ત્રી 2'ની ફૂલ દાદાગીરી, 10માં દિવસે આ હીટ ફિલ્મોને પણ પછાડી

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget