શોધખોળ કરો

કિરણ સાથે ડિવોર્સ બાદ શું આમિર ખાન ત્રીજા લગ્ન કરશે? મીડિયા સમક્ષ અભિનેતાએ કરી સ્પષ્ટતા

Aamir Khan Third Marriage: આમિર ખાન હાલ તેમણે આપેલા એક ઈન્ટરવ્યુને લઈને ચર્ચામાં છે. ઇન્ટરવ્યુમાં તેમણે ત્રીજા લગ્ન મુદ્દે ખુલાસો કર્યો છે.

Aamir Khan Third Marriage: આમિર ખાન તેમની  ફિલ્મો અને અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. લોકો આમિરને અંગત જીવનને લઈને અનેક સવાલો પૂછે છે. આમિર ખાને 2 લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયા હતા. રીના અને આમિરે 1986માં લગ્ન કર્યા હતા. આ લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા. રીના અને આમિરને બે બાળકો આયરા અને જુનૈદ છે. રીના પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ છે. આમિર અને કિરણ પણ થોડા સમય પહેલા અલગ થઈ ગયા. રીના અને કિરણની જીવનમાંથી વિદાય થયા બાદ હવે બધા પૂછી રહ્યા છે કે, શું તે ત્રીજી વખત લગ્ન કરશે. આમિરે હવે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ સવાલનો જવાબ આપ્યો છે.

કિરણ અને આમિરે વર્ષ 2021માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. હવે તાજેતરમાં, આમિર રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ પર ગયો જ્યાં અભિનેત્રીએ તેને ફરીથી લગ્ન કરવા વિશે પૂછ્યું.

શું આમિર ત્રીજી વખત લગ્ન કરશે?                  

જ્યારે રિયાએ આમિરને ત્રીજી વખત લગ્ન કરવા વિશે પૂછ્યું તો તેણે કહ્યું- 'હવે હું 59 વર્ષનો  થઈ ગયો છું. મને નથી લાગતું કે હવે હું ફરીથી લગ્ન કરી શકીશ. મુશ્કેલ લાગે છે. મારા જીવનમાં અત્યારે ઘણા સંબંધો છે. હું મારા પરિવાર સાથે ફરી જોડાયેલો છું. મારે બાળકો, ભાઈઓ અને બહેનો છે. મારી નજીકના લોકોથી હું ખુશ છું. હું વધુ સારી વ્યક્તિ બનવા માટે કામ કરી રહ્યો છું. તમને જણાવી દઈએ કે આમિરે આ પોડકાસ્ટમાં પોતાની ફિલ્મો અને અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. જેના વિશે તેના ચાહકો ભાગ્યે જ જાણતા હશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન છેલ્લે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ ડાઉન સિન્ડ્રોમ પર આધારિત છે. આ ફિલ્મમાં આમિર સાથે જેનેલિયા ડિસોઝા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો 

Stree 2 Collection: બૉક્સ ઓફિસ પર 'સ્ત્રી 2'ની ફૂલ દાદાગીરી, 10માં દિવસે આ હીટ ફિલ્મોને પણ પછાડી

 

ટોપ સ્ટોરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget