શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતની બાયૉપિક પર કામ શરૂ, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ?

કથિત રીતે ફિલ્મને સામાન્ય જનતાના ફન્ડિંગ દ્વારા નાણાંકિય સહાય કરવામાં આવશે, અને આ માટે એક સત્તાવાર સોશ્યલ મીડિયા પેજ હશે. આ બેનામ પરિયોજનાના નિર્દેશન નિખિલ આનંદ કરશે

મુંબઇઃ દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મ જગતની સાથે સાથે ફેન્સ પણ બહુ યાદ કરી રહ્યાં છે. સ્ટારની એકાએક વિદાયથી તેના મોત પાછળ તર્ક-વિતર્ક શરૂ થયા છે. 34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ પર હવે એક ફિલ્મ બનવા જઇ રહી છે. દિવંગત સુશાંત સિંહના જીવન પર એક બાયૉપિક બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને હિન્દી, તેલુગુ અને તામિલ ભાષાઓમાં બનાવવામાં આવશે, અને નિર્માતાઓઓ આ ફિલ્મને 2022માં રિલીઝ કરવાની યોજના બનાવી છે. કથિત રીતે ફિલ્મને સામાન્ય જનતાના ફન્ડિંગ દ્વારા નાણાંકિય સહાય કરવામાં આવશે, અને આ માટે એક સત્તાવાર સોશ્યલ મીડિયા પેજ હશે. આ બેનામ પરિયોજનાના નિર્દેશન નિખિલ આનંદ કરશે. આ વિશે આનંદે કહ્યું કે, આ તથ્યને સ્વીકાર કરવા દર્દનાક છે કે સુશાંત શારીરિક રીતે અમારી સાથે નથી, તે દરેક સામાન્ય માણસ માટે એક પ્રેરણા હતો, જે મોટો બનવા માંગતો હતો. તે માત્ર એક ઉત્કૃષ્ટ કલાકાર ન જ ન હતો પણ એક બુદ્ધિમાન માણસ પણ હતો, અને એક મહાન માણસ બનવાની ઇચ્છા પમ રાખતો હતો. સુશાંત સિંહ રાજપૂતની બાયૉપિક પર કામ શરૂ, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ? આનંદે કહ્યું મને આશા છે કે તે જ્યાં પણ હશે ત્યાં ખુશ છે. તેના પર મારી એક ફિલ્મ એક શ્રદ્ધાંજલિ હશે, અને સિનેમાની દુનિયામાં તેને અમર બનાવવા માટે એક મારુ સપનુ છે. મને આશા છે કે એક વધુ લોકોને ઉદ્યોગનો ભાગ બનવા માટે પ્રેરિત કરશે અને એક ફેરફાર લઇને આવશે. મને આશા છે કે નકારાત્મકતા ઓછી થશે અને બૉલીવુડ ભાઇ-ભત્રીજાવાદને નકારશે. પરિયોજના માટે અનુસંધાન અને તૈયારીના ભાગ તરીકે, આનંદ ફિલ્મને વધુ સટીક બનાવવા માટે સુશાંતના સંબંધીઓ, પરિવાર અને મિત્રોને મળવાની યોજના બનાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020એ પોતાના મુંબઇના બ્રાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મુંબઇ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. હાલ સુશાંતના સંબંધી, પરિવાજનો અને મિત્રો સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
Embed widget