શોધખોળ કરો

શું અજય દેવગનની દીકરી ન્યાસાને છે Coronavirus? સામે આવ્યું એક્ટરનું રિએક્શન

અજય દેવગન અપકમિંગ ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફિલ્મ પહેલા 24 માર્ચના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસથી સંક્રમણને કારણે તેની રિલીઝ ડેટ ટાળવામાં આવી છે.

મુંબઈઃ કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે. જ્યાં એક એક બાજુ કોરનોાથી સંક્રમણને ખુદને સુરક્ષિત રાખવા માટે બોલિવૂડ સ્ટાર આઈસોલેશનમાં છે. જ્યારે એક્ટર અજય દેવગને પત્ની કાજોલ અને દીકરી ન્યાસાને કોરોના સંક્રમિત હોવાના અહેવાલને ફગાવી દીધા છે. અજયે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે કે તેની પ્તની કાજોલ અને દીકરી ન્યાસા બિલકુલ ઠીક છે. એક્ટર અજય દેવગને પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરતાં લખ્યું, ‘પૂછવા માટે આભાર, કાજોલ અને ન્યાસા બિલકુલ ઠીક છે. તેના સ્વાસ્થ્ય વિશેની તમામ અફવા નિરાધાર છે.’ ન્યૂઝટ્રેકના એક અહેવાલમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટર અજય દેવગનની દીકરી ન્યાસામાં કોરોનાના લક્ષણ જોવા મળતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં તે પોઝિટિવ આવી છે. જેના પર હવે અજય દેવગને ખુલાસો કરતાં જાણકારી આપી છે કે બન્ને કોરોનાના સંક્રમણથી સુરક્ષિત છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ અજય દેવગન અપકમિંગ ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફિલ્મ પહેલા 24 માર્ચના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસથી સંક્રમણને કારણે તેની રિલીઝ ડેટ ટાળવામાં આવી છે. આ ફિલ્મનું ડાયરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત એક્ટર અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget