શોધખોળ કરો
તારક મહેતાની ટીઆરપી ઘટતાં કરાવાશે દયાભાભીની એન્ટ્રી, જાણો ક્યારે પાછી આવશે દિશા?
1/5

2/5

તે સિવાય દિશા વાકાનીએ ઘણીવાર ઇંસ્ટાગ્રામ પર તેની પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તે પોતે શૉને મિસ કરી રહી છે. પરંતુ મજબૂરી અને પર્સનલ કમિટમેન્ટ્સના કારણે તેમના માટે જલદી પરત ફરવું મુશ્કેલ છે. પરંતુ હવે દિશા શો પર પરત ફરવા પૂર્ણ રીતે તૈયાર છે.
Published at : 10 Sep 2018 10:28 AM (IST)
View More





















