શોધખોળ કરો
પદ્માવત વિવાદ બાદ દીપિકાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું હવે આ કામ ક્યારેય નહીં કરે...
1/5

દીપિકાએ જણાવ્યું કે, કરણી સેનાની ધમકીઓ અને વિરોધ હોવા છતાં મારા પેરેન્ટ્સને વિશ્વાસ હતો કે હું પોતાને સંભાળી શકીશ. તેમણે મને અને મારી બહેનને સાચા અને ખોટા વચ્ચેનો ફરક શીખવાડ્યો છે, સત્ય સાથે ડટીને ઉભા રહેવાનું શીખવ્યું છે.
2/5

દીપિકાએ જણાવ્યું કે, સ્પેશિયલ સ્ક્રીનીંગ પછી હું સુવા જઈ રહી હતી ત્યારે મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલ પર વાત કરી. તેમણે કહ્યું કે, અમને તારા પર ગર્વ છે. તેમની ખુશી તેમના ચહેરા પર દેખાતી હતી.
Published at : 29 Jan 2018 02:32 PM (IST)
View More























