શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ધર્મા પ્રોડક્શનના CEOની મુંબઈ પોલીસે કરી 4 કલાક પૂછપરછ

મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 39 લોકોના નિવેદન નોંધ્યા છે જેમાં નામી ફિલ્મ નિર્માતા નિર્દેશક અને એક્ટર્સ સામેલ છે.

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાને દોઢ મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને મુંબઈ પોલીસ હાલ પણ મોતનું કારણ જાણવામાં લાગી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 39 લોકોના નિવેદન નોંધ્યા છે જેમાં નામી ફિલ્મ નિર્માતા નિર્દેશક અને એક્ટર્સ સામેલ છે. મંગળવારે પોતાનું નિવેદન નોંધાવવા માટે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મહેતા તપાસ ટીમ પાસે પહોંચ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત કેસ બ્રાંદ્રમાં ચાલી રહ્યો છે પરંતુ અપૂર્વાનું નિવેદન અંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યું છે. અપૂર્વાની આશરે ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અપૂર્વા મહેતા તપાસ અધિકારી સામે ફિલ્મ ડ્રાઈવની કૉન્ટ્રેક્ટ કોપી લઈને પહોંચ્યા હતા. પોલીસના સૂત્રો મુજબ, મુંબઈ પોલીસે સુશાંત અને ધર્મા પ્રોડક્શનના વચ્ચે કામકાજના સંબંધોને લઈને પૂછપરછ કરી. આ હતા પાંચ સવાલ તપાસ અધિકારીએ પૂછપરછ કરી કે શું પહેલાથી જ નક્કી હતું કે ફિલ્મ મોટા પડદા પર રિલીઝ નહી થાય? અંતે કેમ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી? સુશાંતે કેમ ફિલ્મના પ્રમોશનમાં રસ ન દાખવ્યો? શું કોઈ ફિલ્મના કારણે કરણ અને સુશાંતના સંબંધો ખરાબ થયા? શું ધર્મા પ્રોડક્શને સુશાંત પર બેન લગાવ્યો હતો? આ તમામ સવાલોના જવાબ અપૂર્વ મહેતાએ આપ્યા જેનું ક્રોસ એક્ઝામિનેશન પોલીસ કરશે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે આવનારા દિવસોમાં કરણ જોહરની પણ પૂછપરછ થઈ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Embed widget