શોધખોળ કરો

Case Files: ફિલ્મોના આ સુપરસ્ટાર હીરો પર કેસ, કાર પર ચઢીને કરી રહ્યો હતો સ્ટન્ટ ને......

એક્ટર સામે થયેલી એફઆઇઆરમાં આરોપ લાગ્યો છે કે, બેદરકારીથી ગાડી ચલાવવાના કારણે લોકોના જીવને જોખમ ઉભુ થઇ ગયુ હતુ.

K Pawan Kalyan Car roof Case: ઘણીવાર ફિલ્મોમાં જોવા મળતા સ્ટન્ટ માટે લોકોને નુકશાન પણ થાય છે. તો ઘણીવાર ફિલ્મ મેકર અને એક્ટરને પણ આવા સ્ટન્ટને લઇને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. હવે આવો કિસ્સો અસલીયતમાં થયો છે, સાઉથના સુપરસ્ટાર એક્ટર અને જન સેના પાર્ટી (JSP)ના અધ્યક્ષ પવન કલ્યાણ (K Pawan Kalyan) વિરુદ્ધ કારની છત પર ચઢીને સ્ટન્ટ કરવા પર એક એફઆઇઆર નોંધાઇ છે. 

એક્ટર સામે થયેલી એફઆઇઆરમાં આરોપ લાગ્યો છે કે, બેદરકારીથી ગાડી ચલાવવાના કારણે લોકોના જીવને જોખમ ઉભુ થઇ ગયુ હતુ. ફરિયાદ કર્તા પી શિવ કુમારે કહ્યું કે ફાસ્ટ સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે તેમનુ સંતુલન બગડી ગયુ હતુ, જેનાથી તે પોતાની બાઇક પરથી રૉડ પર પડી ગયો હતો, તેમને એક્ટર પવન કલ્યાણ અને તેમના ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

એફઆઇઆરમાં બતાવવામાં આવ્યુ છે કે, જ્યારે અભિનેતા પવન કલ્યાણ ગાડીમાં બેસ્યા, ત્યારે પણ ડ્રાઇવરે ફાસ્ટ સ્પીડમાં કાર ચલાવી, જેનો અન્ય વાહનોએ પીછો કર્યો.... એક્ટર પવન કલ્યાણ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના ઇપ્પતમ ગામમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આખા મામલો લગભગ એક અઠવાડિયા પહેલાનો છે, જેને લઇને હવે એફઆઇઆર નોંધાઇ છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pawan Kalyan (@pawankalyan.k)

ઇપ્પતમ ગામમાં કેમ ગયા હતા પવન કલ્યાણ ?
એક્ટર પવન કલ્યાણની યાત્રાનો ઉદેશ્ય ઇપ્પતમ ગામમાં તે સ્થાનિક લોકોને મળવાનો હતો, જેમના ઘરોને કથિત રીતે રસ્તાંઓને પહોળા કરવા માટે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા, તે ગામ જતી વખતે પોતાના સુપક્ષાકર્મીઓ અને સમર્થકોની સાથે ચાલતી કારની છત પર બેઠા હતા, તેમની ગાડીની પાછળ કેટલાય વાહનો હતા, આરોપ લાગ્યો કે તેમની કાર પુરપાટ ઝડપે દોડતી હતી. 

પવન કલ્યાણના કાફલાને પોલીસે મંગલાગિરીમાં જેએસપી ઓફિસમાં રોકી દીધો હતો, આ પછી તે પોલીસની અનુમતિ મળ્યા બાદ તેમને પોતાની કારની છત પર બેસવાનો ફેંસલો કર્યો હતો. આ પછી પવન કલ્યાણના કાફલાની સાથે તેમનો પીછો ફેન્સે પણ કર્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pawan Kalyan (@pawankalyan.k)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pawan Kalyan (@pawankalyan.k)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pawan Kalyan (@pawankalyan.k)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Advertisement

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
Embed widget