શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નવરાત્રીની ઠેકડી ઉડાડતી ‘લવરાત્રી’ ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15021822/3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![અરજદારે આક્ષેપ કર્યો છે કે, ફિલ્મનું નામ અને તેમાં રહેલા અશ્લીલ ડાયલોગ હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડી રહ્યા છે. હાઈકોર્ટમાં આ ફિલ્મ પર બેન આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે સુનવણી આગામી અઠવાડીયે હાથ ધરાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15021822/5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અરજદારે આક્ષેપ કર્યો છે કે, ફિલ્મનું નામ અને તેમાં રહેલા અશ્લીલ ડાયલોગ હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડી રહ્યા છે. હાઈકોર્ટમાં આ ફિલ્મ પર બેન આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે સુનવણી આગામી અઠવાડીયે હાથ ધરાશે.
2/5
![લવ રાત્રી ફિલ્મના વિરોધમાં અરજદારે રજૂઆત કરી છે કે, આ ફિલ્મમાં હિન્દુઓના પવીત્ર તહેવાર નવરાત્રીને જે પુજા અને આરાધનાનો તહેવાર છે, તેની સામે આ તહેવારને આગળ રાખી તેઓ અશ્લીલતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાનો ધંધો કરવાની કોશીષ કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15021822/4.gif?impolicy=abp_cdn&imwidth=720)
લવ રાત્રી ફિલ્મના વિરોધમાં અરજદારે રજૂઆત કરી છે કે, આ ફિલ્મમાં હિન્દુઓના પવીત્ર તહેવાર નવરાત્રીને જે પુજા અને આરાધનાનો તહેવાર છે, તેની સામે આ તહેવારને આગળ રાખી તેઓ અશ્લીલતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાનો ધંધો કરવાની કોશીષ કરી રહ્યા છે.
3/5
![અમદાવાદ: નવરાત્રીની ઠેકડી ઉડાડતી ફિલ્મ ‘લવરાત્રી’ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. જેમાં આ ફિલ્મના પ્રમોશન અને પ્રસિદ્ધિને અટકાવવા માટે દાદ માગવામાં આવી છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15021822/3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: નવરાત્રીની ઠેકડી ઉડાડતી ફિલ્મ ‘લવરાત્રી’ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. જેમાં આ ફિલ્મના પ્રમોશન અને પ્રસિદ્ધિને અટકાવવા માટે દાદ માગવામાં આવી છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.
4/5
![સનાતન ટ્ર્સ્ટ અધ્યક્ષ ઉમેદસીંહ ચાવડાએ જણાવ્યું કે, સલમાન ખાન ફીલ્મ દ્વારા પ્રેરીત આ ફીલ્મ છે અને આમા આ મુવીને બેન કરાય, તેનુ નામ બદલાય, તેમાં રહેલ સોંગને બદલવામા આવે. આરધનાના આ પર્વ સાથે ચે઼ડાનો અમારો ખાસ વિરોધ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15021822/2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સનાતન ટ્ર્સ્ટ અધ્યક્ષ ઉમેદસીંહ ચાવડાએ જણાવ્યું કે, સલમાન ખાન ફીલ્મ દ્વારા પ્રેરીત આ ફીલ્મ છે અને આમા આ મુવીને બેન કરાય, તેનુ નામ બદલાય, તેમાં રહેલ સોંગને બદલવામા આવે. આરધનાના આ પર્વ સાથે ચે઼ડાનો અમારો ખાસ વિરોધ છે.
5/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15021822/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 15 Sep 2018 07:48 AM (IST)
Tags :
સલમાન ખાનવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)