શોધખોળ કરો

સાંસદ હનુમાન બેનીવાલે સંસદ પરિસરમાં 'પાનીપત' ફિલ્મનું પોસ્ટર ફાડ્યું

રાજસ્થાનના નાગોરથી સાંસદ હનુમાન બેનીવલે ફિલ્મ પાનીપતનું પોસ્ટર સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ઉભા રહી ફાડી નાખ્યું હતું.

નવી દિલ્હી: ફિલ્મ પાનીપતને લઈને વિવાદ વધી રહ્યો છે. હવે આ વિવાદ સંસદ ભવન સુધી પહોંચ્યો છે. રાજસ્થાનના નાગોરથી સાંસદ હનુમાન બેનીવલે ફિલ્મ પાનીપતનું પોસ્ટર સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ઉભા રહી ફાડી નાખ્યું હતું. પાનીપત ફિલ્મનું પોસ્ટર પાડતા હનુમાન બેનીવાલે કહ્યું આ ફિલ્મ પર તાત્કાલિક બેન લગાવવામાં આવે. આ ફિલ્મમાં ભરતપુરના મહારાજા સુરજમલના ચરિત્રના ખોટા તથ્યો સાથે રજૂ કરાયું છે. આ ફિલ્મથી ન માત્ર જાટ સમાજ પરંતુ દેશની ભાવનાને ટેસ પહોંચી છે. તેમણે કહ્યું તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને મળી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરશે. સાંસદે કહ્યું લાખો લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા પાનીપત ફિલ્મ પર તાત્કાલિક બેન લગાવવામાં આવે. હનુમાન બેનીવાલે કહ્યું, ફિલ્મ પર પ્રતિબંધની સાથે ફિલ્મના નિર્માતા નિર્દેશકો પર ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવે. તેઓ તેના માટે દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને સમય લઈને મુલાકાત કરશે. હનુમાન બેનીવાલે કહ્યું મહારાજા સુરજમલ અજેય રાજા હતા. મહારાજા સુરજમલે ઘાયલ મરાઠાઓને પાનીપતમાં પોતાની શરણમાં રાખ્યા હતા. તેમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જાટ સમાજની સાથે હિંદુ રાજાના નામથી મહારાજા સુરજમલ જાણીતા હતા. ફિલ્મ પાનીપતથી આ ભાવનાને ઠેસ પહોંચી છે. કાનૂન વ્યવસ્થાની સ્થિતિ જો બનાવી રાખવી હોય તો ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે. નહીતો દેશમાં એક મોટુ આંદોલન ઉભુ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget