શોધખોળ કરો
IPL ઉદઘાટન સમારોહમાં બોલીવુડના ક્યા સુપરસ્ટાર્સ કરશે પરફોર્મન્સ ? કાર્યક્રમ બદલાતાં ક્યારે છે ઉદઘાટન સમારોહ ? જાણો વિગત
1/7

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનના ઉદઘાટન સમારોહમાં આ વખતે બહુ ખર્ચ નતી કરાવાનો પણ આ સમારોહમાં બોલીવૂડના 4 સુપરસ્ટાર્સ ધૂમ મચાવશે. 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખેલાનારા મુકાબલા અગાઉ આઇપીએલનો ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાશે.
2/7

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રથમ મુકાબલો ખેલાય તે પહેલાં રંગારંગ ઉદઘાટન સમારંભ યોજાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આશરે 90૦ મિનિટ સુધી ઉદઘાટન સમારંભ ચાલશે, જેમાં બોલીવૂડના સુપરસ્ટાર્સ પર્ફોમન્સ આપશે. આ સમારોહમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ ઉપસ્થિત રહેશે.
Published at : 01 Apr 2018 10:29 AM (IST)
View More























