શોધખોળ કરો

રાખી સાવંતની બાયોપિક બનાવવા ઇચ્છે છે જાવેદ અખ્તર, જાણો કેમ? શું છે તેમની જીવનગાથામાં ખાસ ?

બિગ બોસ ફેમ રાખી સાવંતની બાયોપિક માટે દિગ્ગજ બોલિવૂડ લેખક જાવેદ અખ્તર સ્ર્કિપ્ટ લખવા ઇચ્છે. રાખી સાવંતનું કહેવું છે કે, જો તેમની બોયોપિક બને તો આલિયા ભટ્ટ તેની ભૂમિકા ભજવશે તો વધુ ખુશી થશે.

બિગ બોસ 14ના ફિનાલે વીકમાં પહોંચીને બહાર થયેલી રાખી સાવંતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેમની બાયોપિક બોલિવૂડ લેખક જાવેદ અખ્તર બનાવા ઇચ્છે છે. આ મામલે જાવેદ અખ્તરે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે. તે રાખી સાવંતની બાયોપિક માટે સ્ક્રિપ્ટ લખવા ઇચ્છે છે. જાવેદ અખ્તરના સ્પોટબોયે જણાવ્યું કે, વર્ષો પહેલા રાખી સાવંત અને જાવેદ અખ્તર એક ફલાઇટમાં સાથે મુસાફરી કરી રહ્યાં હતા. આ સમયે રાખીએ તેમના બાળપણથી માંડીને બધી યુવાની સુધીની જીવનગાથા વર્ણવી હતી. આ સમયે જાવેદ અખ્તરે કહ્યું હતું કે, તે તેમની બાયોપિક બનાવશે અને સ્ક્રિપ્ટ લખશે. રાખી સાવંત આ વાતથી ખૂબ જ એક્સાઇટેડ જોવા મળી રહી છે. રાખી સાવંતે ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકડાઉન પહેલા કહ્યું હતું કે, તેમને બાયોપિક મુદ્દે જ જાવેદ અખ્તરનો કોલ આવ્યો હતો. રાખી સાવંતે લોકડાઉન સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને જે ખૂબ જ વાયરલ થયો હતો.
View this post on Instagram
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

વિવાદિત બાયોપિક રાખી સાવંતે બોયોપિક ફિલ્મ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, મારી આ બોયપિક થોડી વિવાદિત હશે એટલે જાવેદ અખ્તર વિચારી રહ્યં છે કે લોકો આ જોવાનું પસંદ કરશે કે નહીં? રાખી સાવંતનું કહેવું છે કે, જો તેમની બોયોપિક બને તો આલિયા ભટ્ટ તેની ભૂમિકા ભજવશે તો વધુ ખુશી થશે. તેમણે અન્ય ફેવિરટ અભિનેત્રી કરીના, દીપિકા અને પ્રિયંકાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આલિયા સહિત પ્રિયંકા, દીપિકા અને કરીના મારી ફેવરિટ છે. જે મારી બાયોપિક  પર કામ કરશે તો મને વધુ ખુશી થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget