શોધખોળ કરો

પદ્માવતની જેમ હવે ફિલ્મ ‘વીરમદેવી’નો વિરોધ, સની લિયોનીને હટાવવાની માંગ, જાણો વિગત

1/5
પદ્માવતની રિલીઝ પહેલા રાજપૂત સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ફિલ્મ રાજપૂતોની ભાવનાઓને ઠેસ પહોંચાડતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં તેનું નામ બદલીને રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર મુખ્ય રોલમાં હતા.
પદ્માવતની રિલીઝ પહેલા રાજપૂત સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ફિલ્મ રાજપૂતોની ભાવનાઓને ઠેસ પહોંચાડતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં તેનું નામ બદલીને રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર મુખ્ય રોલમાં હતા.
2/5
વીરમદેવી ફિલ્મ પદ્માવત અને બાહુબલીની જેવી પીરિયડ ફિલ્મ છે. તેમાં સની લિયોની એક યોદ્ધાના રૂપમાં જોવા મળશે. તેણે આ અંગે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, હું આ પીરિયડ ફિલ્મને સાઇન કરીને ખુશ છું. યુદ્ધ કૌશલ્ય, ઘોડેસવારી, તલવારબાજી અને ફાઇટિંગનો મોકો મળે તેમ હું પહેલાથી જ ઈચ્છતી હતી. દરેક એક્ટ્રેસ ભજવવા માંગે તેવું આ પાત્ર છે. સની લિયોનીની આ પ્રથમ સાઉથ ઈન્ડિયન ફિલ્મ છે.
વીરમદેવી ફિલ્મ પદ્માવત અને બાહુબલીની જેવી પીરિયડ ફિલ્મ છે. તેમાં સની લિયોની એક યોદ્ધાના રૂપમાં જોવા મળશે. તેણે આ અંગે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, હું આ પીરિયડ ફિલ્મને સાઇન કરીને ખુશ છું. યુદ્ધ કૌશલ્ય, ઘોડેસવારી, તલવારબાજી અને ફાઇટિંગનો મોકો મળે તેમ હું પહેલાથી જ ઈચ્છતી હતી. દરેક એક્ટ્રેસ ભજવવા માંગે તેવું આ પાત્ર છે. સની લિયોનીની આ પ્રથમ સાઉથ ઈન્ડિયન ફિલ્મ છે.
3/5
મુંબઈઃ એડલ્ટ સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોની ટૂંક સમયમાં જ તમિલ ફિલ્મ વીરમદેવીમાં નજરે પડશે. પરંતુ આ ફિલ્મનો અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે. કર્ણાટકના કેટલાક સંગઠનો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સની લિયોની વિરોધ કરી રહ્યા છે.
મુંબઈઃ એડલ્ટ સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોની ટૂંક સમયમાં જ તમિલ ફિલ્મ વીરમદેવીમાં નજરે પડશે. પરંતુ આ ફિલ્મનો અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે. કર્ણાટકના કેટલાક સંગઠનો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સની લિયોની વિરોધ કરી રહ્યા છે.
4/5
કન્નડ રક્ષના વેદિકે યુવા સેનાનું કહેવું છે કે, સનીનું આ ફિલ્મમાં હોવું એક ઐતિહાસિક પાત્રનું અપમાન છે. જો ફિલ્મને રોકવામાં નહીં આવે તો પદ્માવત જેવો વિરોધ કરવામાં આવશે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કેટલાક યુવાનો દ્વારા આ ફિલ્મના વિરોધમાં બ્લેડથી હથેળી પર ઘા કરવામાં આવ્યા છે.
કન્નડ રક્ષના વેદિકે યુવા સેનાનું કહેવું છે કે, સનીનું આ ફિલ્મમાં હોવું એક ઐતિહાસિક પાત્રનું અપમાન છે. જો ફિલ્મને રોકવામાં નહીં આવે તો પદ્માવત જેવો વિરોધ કરવામાં આવશે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કેટલાક યુવાનો દ્વારા આ ફિલ્મના વિરોધમાં બ્લેડથી હથેળી પર ઘા કરવામાં આવ્યા છે.
5/5
સંગઠનના પ્રમુખ આર. હરીશે કહ્યું કે, આ ઠીક નથી. જેમણે હિન્દુ હિતોનું સંરક્ષણ કર્યું તેમનું ઐતિહાસિક પાત્ર સની લિયોની કેવી રીતે ભજવી શકે. સની લિયોનીની ઓળખ એડલ્ટ સ્ટાર તરીકેની છે. તેણે આવું પાત્ર ન ભજવવું જોઈએ. વીરમદેવી માત્ર કર્ણાટકમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. કર્ણાટકમાં તેના અનેક મંદિરો પણ છે.
સંગઠનના પ્રમુખ આર. હરીશે કહ્યું કે, આ ઠીક નથી. જેમણે હિન્દુ હિતોનું સંરક્ષણ કર્યું તેમનું ઐતિહાસિક પાત્ર સની લિયોની કેવી રીતે ભજવી શકે. સની લિયોનીની ઓળખ એડલ્ટ સ્ટાર તરીકેની છે. તેણે આવું પાત્ર ન ભજવવું જોઈએ. વીરમદેવી માત્ર કર્ણાટકમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. કર્ણાટકમાં તેના અનેક મંદિરો પણ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget